- અમદાવાદકલેક્ટરેભારતીયનાગરિકતાનાપ્રમાણપત્રએનાયતકર્યા
- નવા૧૮પાકિસ્તાનીનાગરિકોનેસ્વિકૃતિપત્રએનાયતકરવામાંઆવ્યા
સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.ર૧
અમદાવાદમાંછેલ્લા૭વર્ષથીવસવાટકરતા૩૨જેટલાપાકિસ્તાનીહિન્દુઓઆખરેભારતીયનાગરિકબન્યાછે. અમદાવાદજિલ્લાકલેકટરદ્વારા૩૨પાકિસ્તાનીહિન્દુઓનેભારતીયનાગરિકતાપત્રઆપવામાંઆવ્યાહતા. જ્યારેનવા૧૮પાકિસ્તાનીનાગરિકોનેસ્વિકૃતિપત્રએનાયતકરવામાંઆવ્યાહતા. અત્યારસુધીમાંઅમદાવાદજિલ્લાકલેક્ટરકચેરીદ્વારા૯૦૦વ્યક્તિઓનેભારતીયનાગરિકતાઆપવામાંઆવીહોવાનુંજાણવામળેછે.
પ્રાપ્તમાહિતીઅનુસાર, અમદાવાદજિલ્લાકલેકટરસંદીપસાગલેદ્વારાઆજે૩૨પાકિસ્તાનીલઘુમતીધરાવતાહિન્દુઓનેનાગરિકતાપત્રએનાયતકરવામાઆવ્યાહતા. આ૩૨પાકિસ્તાનીહિન્દુઓછેલ્લા૭વર્ષથીઅમદાવાદમાંસ્થાયીહતા. નાગરિકતાઅધિનિયમપ્રમાણે૭વર્ષથીએકજસ્થળેરહેતાવિદેશીનાગરિકોનેબંધારણીયપ્રક્રિયાઅનુસરીનેનાગરિકતાપત્રઆપવામાંઆવેછે. જ્યારેનવા૧૮પાકિસ્તાનીહિન્દુઓનીનાગરિકતામાટેનુંઅરજીપત્રકસ્વીકારીનેઆગામીનાગરિકતાપ્રક્રિયામાટેએનાયતકરવામાંઆવ્યુંહતું.
અત્રેનોંધનીયબાબતછેકે, રાજ્યઅનેકેન્દ્રનીઆઇ.બી. ટીમદ્વારાયોગ્યચકાસણીથયાબાદતેઓનેસ્વીકારપત્રએનાયતકરવામાંઆવેછે. જેનેઆધારેબાકીનાનિયમોનુસારજરૂરીપૂરાવારજૂકર્યાબાદજિલ્લાકલેક્ટરકચેરીદ્વારાઆખરીનાગરિકતાપ્રમાણપત્રઆપવામાંઆવેછે. ખૂબજટૂંકાગાળામાંઆ૧૮વ્યક્તિઓનીપણસમગ્રપ્રક્રિયાપૂર્ણકરીનેતેઓનેપણનાગરિકતાપત્રએનાયતકરવામાંઆવશે. વર્ષ૨૦૧૬થીઅત્યારસુધીમાં૯૦૦લોકોનેનાગરિકતાપત્રઅમદાવાદજિલ્લાકલેકટરકચેરીદ્વારાએનાયતકરવામાંઆવ્યાછે. વર્ષ૨૦૧૬અને૨૦૧૮નાગેઝેટથીગુજરાતરાજ્યમાંઅમદાવાદ, ગાંધીનગરઅનેકચ્છજિલ્લાકલેક્ટરનેઅફઘાનિસ્તાન, બાંગ્લાદેશઅનેપાકિસ્તાનીલઘુમતિધરાવતાહિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસીઅનેકિશ્ચનધર્મનાલોકોનેનાગરિકતાઅધિનિયમઅંતર્ગતનીપ્રક્રિયાઅનુસરીનેભારતીયનાગરિકતાઆપવામાંઆવેછે.