સ્વામીપ્રસાદમૌર્યયુપીમાંસપામાટેશામાટેસૌથીમોટોશિકારછે ?
(એજન્સી) તા.૧૫
ભાજપનાસૂત્રોએવોદાવોકરેછેકેસ્વામીપ્રસાદમૌર્યભાજપછોડીનેચાલ્યાંગયાંકારણકેભાજપતેમનાપુત્રનેતેમનીપસંદગીનીબેઠકઆપવાતૈયારનહતો. જ્યારેસ્વામીપ્રસાદમૌર્યએવોદાવોકરેછેકેતેઓભાજપછોડીનેચાલ્યાંગયાકારણકેયોગીઆદિત્યનાથનીભાજપસરકારેસુયોજિતરીતેઓબીસીસામેભેદભાવદાખવવાલાગીહતી.
ભાજપછોડવાનુંકારણભલેગમેતેહોયપરંતુએકવાતચોક્કસછેકેસ્વામીમૌર્યનાજવાથીભાજપનેઆંચકોલાગ્યોછે.
અહીંસ્વામીમૌર્યનુંમહત્વદર્શાવતાં૧૦મુખ્યમુદ્દાઓછે.
૧. સ્વામીમૌર્યરાઇબરેલીનાછેપરંંતુતેમનીવગપૂર્વયુપીનાડઝનજિલ્લાઓમાંપ્રવર્તેછે.
૨. તેમણેબેઆરએલડીસભ્યસાથેપોતાનીરાજકીયકારકિર્દીશરુકરીહતીપરંતુપાછળથીતેઓબસપામાંજોડાયાંહતાંઅનેપક્ષમાળખામાંતેમનીપ્રગતિથઇહતી.
૩. તેઓબસપાનાવડામાયાવતીનીતમામત્રણેયસરકારમાંપ્રધાનહતાં.
૪. ૨૦૧૨માંઅખિલેશયાદવજ્યારેમુખ્યપ્રધાનબન્યાત્યારેમૌર્યવિધાનસભામાંવિરોધપક્ષનાનેતાહતા.
૫. ૨૦૧૬માંતેઓભાજપમાંજોડાયાંહતાં. એવુંકહેવાયછેકેઅમિતશાહેવ્યક્તિગતરીતેતેમનીપસંદગીકરીહતીઅનેભાજપનાપછાતવર્ગનાજનાધારનેમજબૂતકરવાતેમનોઉપયોગકરાયોહતો.
૬. મહામારીદરમિયાનજ્યારેશ્રમિકોહિજરતકરીરહ્યાંહતાત્યારેમુખ્યપ્રધાનેશ્રમપ્રધાનમૌર્યનેએકકોરાણેમૂકીદીધાંહતાંઅનેશ્રમિકોનાપુનર્વસનમાટેનીનીતિસહિતનીબાબતોપરયોગીજીસ્વયંદેખરેખરાખતાંહતાં.
૭. શ્રમપ્રધાનમૌર્યમાત્રસાયકલોનુંવિતરણકરતાઅનેસમાજનાવંચિતવર્ગોનીયુવાનમહિલાઓનાલગ્નોનુંઆયોજનકરતાંદેખાતાંહતાં.
૮. તેમનેસિદ્ધાર્થનગરનાપ્રભારીબનાવાયાંહતાંકેજ્યારેતેઓપોતાનાજ્ઞાતિનામાણસોસાતેબેઠકોકરતાંહતાં. સરકારીખર્ચેભોજનસમારંભયોજીનેતેઓપોતાનોજનાધારમજબૂતકરતાંહતાં.
૯. તેમનીપુત્રીબદાયુમાંથીભાજપનાસાંસદછેજ્યારેતેમનાપુત્રનો૨૦૧૭નીચૂંટણીમાંપરાજયથયોહતો.
૧૦. અધિકારીઓકહેછેકેમૌર્યવહીવટીબાબતોપરસારુંપ્રભુત્વધરાવેછેઅનેઅધિકારીઓસાથેવિનમ્રછે.