MuslimNational

ગુડગાંવમાંફરીથીનમાઝનાસ્થળઅંગેવિવાદ, નમાઝપઢતા મુસ્લિમોવચ્ચેજયશ્રીરામનામંત્રોચ્ચારકરવામાંઆવ્યા

(એજન્સી)                                                         તા.ર૬

ગુડગાંવનાસેક્ટર૩૭માંસરકારદ્વારાનિયુક્તકરવામાંઆવેલાખુલ્લાસ્થળેનમાઝઅદાકરીરહેલામુસ્લિમોમાટેજમણેરીહિંદુજૂથોદ્વારાફરીએકવારવિક્ષેપપાડવામાંઆવ્યોહતો, જ્યારેતેઓએ૨૬/૧૧નાઆતંકવાદીહુમલાનીયાદમાં ‘પ્રાર્થના’શરૂકરીહતીત્યારેતણાવવધ્યોહતો. અહીંએકત્રથયેલામુસ્લિમોએશરૂઆતમાંપ્રાર્થના (નમાઝ) પઢયાવિનાજવાનુંઆયોજનકર્યુંહતું, પરંતુપછીલગભગ૨૫લોકોએઆગળવધવાનુંનક્કીકર્યુંહતું. તેઓએ૩૦મીટરથીઓછાઅંતરેથી ‘જયશ્રીરામ’અને ‘ભારતમાતાકીજય’નાનારાવચ્ચેપોતાનીપ્રાર્થનાકરીહતી. ૧૫૦પોલીસકર્મીઓઘટનાસ્થળેહાજરહતાપરંતુબંનેજૂથોવચ્ચેમાત્ર૩૦જઊભાહતા. ૨૦-મિનિટનીઆનમાઝસમાપ્તથવાનીક્ષણે, હિંદુજૂથનાબેમાણસોએજગ્યાનોદાવોકરવામાટેઅંતરઓળંગ્યુંહતુંજ્યારેમુસ્લિમસમુદાયનાસભ્યોએશાંતિપૂર્વકસ્થળછોડીદેવાનોનિર્ણયકર્યોહતો. મુસ્લિમોઆજેશહેરનાગુરૂદ્વારામાંપ્રાર્થનાનહીંકરે. શહેરનીગુરૂદ્વારાસિંઘસભાસમિતિએજણાવ્યુંહતુંકેનમાઝમાટેજગ્યાઓફરકરવામાંઆવશેનહીંકારણકેમુસ્લિમોએઅમારીપાસે “નમાઝમાટેજગ્યામાંગીનથી”, પરંતુતેઓએલઘુમતીસમુદાયસાથેએકતાસાથેઊભારહેવાનાતેનાસંકલ્પનેફરીયાદકર્યોહતો. જોકે, એકગુરૂદ્વારાનીબહારમુસ્લિમવિરોધીપોસ્ટરોએજમણેરીજૂથોનાદબાણઅંગેપ્રશ્નોઉભાકર્યાછે, જેમાંથીકેટલાકેઅગાઉનમાઝનાસ્થળપરગાયનુંછાણપણમૂકીદીધુંહતું. ગયાઅઠવાડિયેઘણાલોકોદ્વારાકરવામાંઆવેલાએકતાનાપ્રદર્શનમાં, ગુરૂદ્વારાસમિતિએમુસ્લિમોમાટેતેનાદરવાજાખોલવાનીઓફરકરીહતીજેથીતેઓશાંતિથીનમાઝઅદાકરીશકે. ગુડગાંવનાસદરબજારમાંગુરૂદ્વારાનાવડાએકહ્યુંહતુંકે, “આ ‘ગુરૂઘર’છે… અનેતેકોઈપણભેદભાવવિનાતમામસમુદાયોમાટેખુલ્લુંછે…” તેનાબેદિવસપછી, જોકે, સમિતિએપોતાનીઆઓફરપછીખેંચીલીધીહતી. સમાચારએજન્સીએએનઆઈદ્વારાટાંકવામાંઆવ્યુંહતુંકે “મુસ્લિમોએપોતેજકોઈપણસંઘર્ષનેટાળવામાટેઅહીનમાઝઅદાકરવાનોઇન્કારકર્યોહતો”. ગુડગાંવમાંમુસ્લિમોનેથોડામહિનાઓમાટેસાપ્તાહિકનમાઝઅદાકરવાથીઅટકાવવામાંઆવીરહ્યાછે, કેટલાકરહેવાસીઓસાથેજમણેરીજૂથોદ્વારાઆવીઘટનાઓનેપ્રોત્સાહનઆપવામાંઆવીરહ્યુંછે. બેઅઠવાડિયાપહેલાશહેરનાસેક્ટર૧૨છવિસ્તારમાંતણાવફેલાયોહતો, જ્યાંકથિતરીતેહિંદુજૂથોસાથેજોડાયેલાલોકોએજમીનપરકબજોકર્યોહતોઅનેવોલીબોલકોર્ટબનાવવાનોદાવોકર્યોહતો. વિઝ્યુઅલમાંતેમનેપ્લાસ્ટિકનીખુરશીઓપરબેસીનેબદામખાતાદર્શાવવામાંઆવ્યાહતા. તેઓએકહ્યુંહતુંકે “અમેનમાઝપઢવાનીમંજૂરીઆપીશુંનહીં, ભલેગમેતેથાય…” નજીકમાંજએકસ્થળે, ગાયનુંછાણસુકવવામાટેજમીનપરફેલાવીદેવામાંઆવ્યોહતો – કેટલાકલોકોએ “પૂજા” કરીહતીઅનેએપછીનમાઝમાટેનાપ્રાર્થનાસ્થળપરછાણમૂકવામાંઆવ્યુંહતુંજેથીમુસ્લિમોનમાઝઅદાનકરીશકે. મુસ્લિમજૂથોએ, આમામલાઓનેવધુતીવ્રબનાવવાનેબદલે, કહ્યુંકેતેઓઅહીંપ્રાર્થનાકરશેનહીં. સેક્ટર૧૨છસાઇટએ૨૯સાઇટ્‌સપૈકીએકછે (૩૭માંથીસત્તાવાળાઓએઆઠમાટેપરવાનગીપાછીખેંચીહતી) ૨૦૧૮માંસમાનઅથડામણબાદહિંદુઓઅનેમુસ્લિમોવચ્ચેનાકરારપછીઆસ્થળનમાઝમાટેઅલગરાખવામાંઆવ્યુંહતું. સેક્ટર૧૨છસાઇટપણએસાઇટહતીજ્યાંઅગાઉનાઅઠવાડિયાદરમિયાનપોલીસે૩૦લોકોનીઅટકાયતકરીહતી. હરિયાણાનામુખ્યપ્રધાનએમએલખટ્ટરેકહ્યુંછેકેદરેકનેપ્રાર્થનાકરવાનોઅધિકારછે, પરંતુતેમણેચેતવણીપણજારીકરતાકહ્યુંકે “પ્રાર્થનાકરનારાઓએએરસ્તાપરનાટ્રાફિકનેઅવરોધવોજોઈએનહીં”. વિશ્વહિંદુપરિષદનાસભ્યોએરહેણાંકવિસ્તારનાબગીચામાં “શુદ્ધિકરણવિધિ” કર્યાપછી, ગયાઅઠવાડિયેગુજરાતનાઅમદાવાદમાંપણનમાઝઅંગેવિવાદઊભોકરવામાંઆવ્યોછે. પોલીસેજણાવ્યુંહતુંકેકોઈએફરિયાદનોંધાવીનહોવાથીકોઈકેસદાખલકરવામાંઆવ્યોનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

એજન્સી) તા.૧૦ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.