Gujarat

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના ૧૧ દર્દી સારવાર હેઠળ : એક ગંભીર

જામનગર, તા.રર
છેલ્લા બે દિવસમાં વાતારવણમાં ભેજનું પ્રમાણ વધતા જામનગરમાં સ્વાનઈફ્લૂના કેસ પણ વધવા પામ્યા છે. આજની સ્થિતિએ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી એકની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
શિયાળાની ઠંડીના સહારે વધુ પ્રસરતા સ્વાઈનફ્લૂના રોગચાળામાં ગરમી શરૂ થતા જ રાહત જોવા મળી હતી. નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો અને દાખલ દર્દીઓ પણ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું અને રાત્રિના સમયે પવન સાથે ઠંડકનું અહેસાસ અનુભવાયો હતો. પરિણામે સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. પરમ દિવસે નવ દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમાં ગઈકાલે બેનો વધારો થતા દસ-અગિયાર દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.