(એજન્સી) તા.૯
૨૦૦૨માંગુજરાતનારમખાણોમાંમાર્યાગયેલાઅહેસાનજાફરીનાપત્નીઝકિયાજાફરીએબુધવારેસુપ્રીમકોર્ટનેજણાવ્યુંહતુંકે, તેમણેગુજરાતનાતત્કાલીનમુખ્યમંત્રીનરેન્દ્રમોદીનેસંડોવવામાટેક્યારેયપ્રયત્નોકર્યાનહતા. પરંતુતેફક્તસ્પેશિયલઈન્વેસ્ટિગેશનટીમ (સીટ)નીતપાસસામેપ્રશ્નઉઠાવ્યોહતો. જેમાંરમખાણોપાછળએક ‘મોટુંષડયંત્ર’હોવાનાઆક્ષેપનીદિશામાંતપાસકરવામાંઆવીનહતી. ઉલ્લેખનીયછેકે, ર૮ફેબ્રુઆરી૨૦૦૨નારોજઅમદાવાદનીગુલબર્ગસોસાયટીખાતેથયેલાકોમીરમખાણોદરમ્યાનકોંગ્રેસનાનેતાઅહેસાનજાફરીનીહત્યાકરવામાંઆવીહતી. ઝકિયાજાફરીએસીટદ્વારાકરવામાંઆવેલીઆરમખાણોનીતપાસનેકોર્ટમાંપડકારીહતીજેમાંતત્કાલીનમુખ્યમંત્રીનરેન્દ્રમોદીસહિત૬૪લોકોનેક્લિનચીટઆપવામાંઆવીહતી. ઝકિયાજાફરીવતીહાજરરહેલાસિનિયરએડવોકેટકપિલસિબ્બલેજસ્ટિસએ.એમ. ખાનવિલ્કરનાનેતૃત્ત્વવાળીસુપ્રીમકોર્ટનીબેંચસમક્ષરજૂઆતકરીહતીકે, તેમણેફક્તપૂર્વમુખ્યમંત્રીનરેન્દ્રમોદીનીસંડોવણીઅંગેજદલીલોકરીનથી. પરંતુએકમોટાષડયંત્રનામુદ્દેપણદલીલોકરવામાંઆવીહતી. જેનાવિશેસીટદ્વારાતપાસકરવામાંઆવીનથી. સિબ્બલેકહ્યુંહતુંકે, ટ્રાયલનાકોઈપણતબક્કામાંમારાઅસીલેપૂર્વમુખ્યમંત્રીનેસંડોવવાનાપ્રયત્નોકર્યાનથીઅનેમેંપણઆમુદ્દેદલીલોકરીનથી. હુંહાલમાંપણઆમુદ્દેદલીલોકરીરહ્યોનથી.