National

વારાણસી ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લગાવવામાં આવ્યા

(એજન્સી)                                તા.૭

ગંગાકિનારેવારાણસીઘાટપરબિન-હિન્દુઓનાપ્રવેશપરપ્રતિબંધમૂકતાપોસ્ટરોઈમારતોનીદિવાલોપરદેખાયરહ્યાછે, જેવિશ્વહિંદુપરિષદ (ફૐઁ) અનેબજરંગદળનાકાર્યકરોએચોંટાડ્યાછે. બજરંગદળનાશહેરસંયોજકનિખિલત્રિપાઠી ‘રૂદ્ર’એકહ્યુંકેઆપોસ્ટરોદ્વારાઘાટને‘પિકનીકસ્પોટ’ગણનારાઓને ‘સ્પષ્ટ’સંદેશઆપવામાંઆવ્યોછે. તેમણેકહ્યુંકે, અમેતેમનેગંગાનાઘાટથીદૂરરહેવાનીચેતવણીઆપીએછીએ, કારણકેતેપિકનિકસ્પોટનથીપરંતુતે ’સનાતન’સંસ્કૃતિનુંપ્રતીકછે. ફૐઁનાશહેરસચિવરાજનગુપ્તાએકહ્યુંહતુંકેજેમનેસનાતનધર્મપ્રત્યેકોઈમાનનથીતેમણેઘાટઅનેમંદિરોમાંઆવવુંનજોઈએ. જોતેઓસનાતનધર્મપ્રત્યેઆદરબતાવશેતોઅમેતેમનુંસ્વાગતકરીશું. આપોસ્ટરમાંલખવામાંઆવ્યુંછેકેઆવિનંતીનથીપરંતુચેતવણીછે.

અહીમોટીસંખ્યામાંવિદેશીપ્રવાસીઓવારાણસીઆવેછેઅનેઘાટપરકલાકોવિતાવેછેઅનેસ્થાનિકલોકોસાથેવાતચીતકરેછે. દક્ષિણપંથીકાર્યકરોએઆઅગાઉઆપ્રવાસીઓદ્વારાકરવામાંઆવતાધૂમ્રપાનસામેપણવાંધોઉઠાવ્યોહતો. આકાર્યકર્તાઓએનવાવર્ષનીપૂર્વસંધ્યાએચાંદમારીવિસ્તારમાંએકચર્ચનીસામેદેખાવોપણકર્યાહતાઅનેહનુમાનચાલીસાનોપાઠકર્યોહતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.