જ્યારે વચન નિભાવતા નથી ત્યારે સાચા મિત્રો ગુમાવીએ છીએ.
– હદીસ બોધ
બોધ વચન
ફરજ બજાવવી એ એક પ્રાર્થના જ છે. – બેનેડીકટ
આજની આરસી
૮ જાન્યુઆરી બુધવાર ર૦૨૫
૭ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૮
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૦
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
દે દી અઝાન મસ્જિદોંમેં ‘હૈયા અલસ્સલાહ’
ઔર લીખ દીયા બાહર બાર્ડ પર,
અંદર ન આયે ફ્લાં વ ફ્લાં
ખૌફ હોતા હૈ શયતાનકો ભી આજ કે મુસલમાન કો દેખકર,
નમાઝ ભી પઢતા હૈ મસ્જિદ કે નામ દેખકર
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)