Religion

હદીસ બોધ 58

જેમાણસ બે વચ્ચે સુલેહ કરાવવા માટે પોતાના તરફથી કોઈ વાત ઉમેરીને કહે તો તે જૂઠો નથી.(હદીસ બોધ)

બોધ વચન

સદ્‌વિચાર સઘળા ઘાવને રૂઝવી દેવાનું કામ કરે છે. -વિલિયમ જેમ્સ

આજની આરસી
૨ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૬ કારતક સુદ એકમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૪
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૧

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

હમ તો માઈ’લ બ-કરમ હૈં, કોઈ સાઈ’લ હી નહીં, રાહ દીખલાએં કીસે, રહ-રવ-એ-મંઝિલ હી નહીં
અલ્લાહ કહે છે કે હું તો પરમ કૃપાળુ (માઈ’લ બ-કરમ) છું, મહેરબાની કરવાવાળો છું, જો કોઈ દુઆગીર (સાઈ’લ) હોય તો મારો કરમ વરસાવું છું, હું કોનો માર્ગદર્શક બનું, કોઈપણ મુસાફર એટલે કે ધ્યેય ધારક નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Related posts
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત ઇમામ હુસેન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ  અનહુ) (ઈ.સ. આ.૬૨૬-૬૮૦) ભાગ -૩​​​​​​​

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *