Site icon Gujarat Today

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૯. આંબેડકરે કઈ તારીખે દલિતોને જાહેરમાં કહ્યું કે, તમે હિન્દુત્વથી અલગ થઈને એવા ધર્મમાં જોડાઈ જાઓ જ્યાં તમને આત્મસન્માન મળે.

જવાબ-૭૯

૧૩મી ઓકટોબર ૧૯૩પમાં (નાસિક પાસે આવેલ યેવલા ખાતે યોજાયેલ સંમેલનમાં)

સવાલ-૮૦

કોંગ્રેસના કયા અધ્યક્ષે ૧૯૩પમાં આંબેડકરનો વિરોધ કર્યો જેમાં આંબેડકરે દલિતોને બીજા ધર્મમાં પરિવર્તન થવા આહ્‌વાન કર્યું હતું.

(સૌજન્ય :KHOJEDU.NET)

Exit mobile version