Site icon Gujarat Today

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૮૪. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-૧૯૩પ ઘડાયા પછી કઈ તારીખે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરાઈ હતી.

જવાબ-૮૪

૧૭મી ફેબ્રુઆરી ૧૯૩૭.

સવાલ-૮૫

આંબેડકર ઉપરાંત બીજો કયો મજૂર નેતા હતો, જેમણે ઈન્ડસ્ટ્રોઅલ ડિસ્પયુટ બિલ ૧૯૩૮ હેઠળ કામદારોને હડતાળ પાડવાના અધિકાર ઉપર પ્રતિબંધ લાદવા સામે વિરોધ કર્યો હતો.

(સૌજન્ય :KHOJEDU.NET)

Exit mobile version