સાચો બુદ્ધિશાળી એ જ છે કે જે અજ્ઞાની લોકોની સોબતથી દૂર રહે.
(હદીસ બોધ)
બોધ વચન
તે વ્યક્તિ જે કોઈપણ જાતની પ્રશંસા કે ઈનામની ભાવના વિના સાચી દાનત સાથે સત્કાર્યો કરે છે તેને અંતે પ્રશંસા તથા ઈનામ બંને પ્રાપ્ત થાય છે. – વિલિયમ પેન
આજની આરસી
૧૨ મે મંગળવાર ૨૦૨૬
૨૪ ઝિલકદ હિજરી ૧૪૪૭
વૈશાખ વદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૩૩
ખત્મે ઝવાલ ૧૨-૩૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૧૨
Facebook
0
Twitter
0