વૃક્ષો ઉગાવો અને ફળદ્રુપ જમીનમાં બી વાવો; આ જ કામો માનવજાતિ પ્રત્યે સાચી સદ્ભાવના છે. – હદીસ બોધ
બોધ વચન
મનુષ્યની મહાનતા તેના વિચારમાં રહેલી છે. સારા વિચાર કરવા એ જ મોટું કર્તવ્ય છે. -પાસ્કલ
આજની આરસી
૨૦ ઓગસ્ટ ગુરૂવાર ૨૦૨૬
૬ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ સુદ આઠમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૫૫
ખત્મે ઝવાલ ૧૨-૪૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૯
Facebook
0
Twitter
0