શ્રેષ્ઠ ઈન્સાન તે છે જે અર્થ વગરની વાતો છોડી દે છે. – હદીસ બોધ
બોધ વચન
જેને વિશે પોતે ખુમારી અનુભવી શકે એવી એકાદ પણ વસ્તુનો અભાવ, એ મનુષ્યનું કદાચ સૌથી મોટું દુર્ભાગ્ય હશે. – આર્થર મોર્ગન
આજની આરસી
૩૧ ઓગસ્ટ સોમવાર ૨૦૨૬
૧૭ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ વદ ત્રીજ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૦૦
ખત્મે ઝવાલ ૧૨-૪૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૯
Facebook
0
Twitter
0