Gujarat

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલનાં પ્રયાસોથી દિવંગત પ્રણવ મુખરજીનો ભરૂચ જિલ્લાના વિકાસમાં મોટો ફાળો

(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજરોજ તત્કાલીન કોરોનામાં દુઃખદ અવસાન પામ્યા છે. તા.૨૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના આગ્રહથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટીટ્યુટ તેમજ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આરોગ્ય લક્ષી સેવાઓનું ઉદ્‌ઘાટન કરાયું હતું. તેમજ ગત યુપીએ સરકારમાં તેઓ નાણામંત્રી હતા. ત્યારે અહમદભાઈ પટેલના પ્રયાસોથી ૪૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ નર્મદા નદી પર કેબલ બ્રિજ મંજૂર કરાવવામાં પ્રણવ મુખરજીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે. ભરૂચ જિલ્લામાં તેમના થકી કરાયેલા કામોથી લોકોને રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.