National

શ્રીનગરમાંત્રણશકમંદઉગ્રવાદીઓઠાર : પોલીસદ્વારાઆ ઘટનાનેએન્કાઉન્ટરતરીકેખપાવવાનાદાવાસામેઅનેકવેધકસવાલો

આઘટનાનાસાક્ષીઓનાજણાવ્યાપ્રમાણેમૃતકોનિઃશસ્ત્રહતાઅનેતેમના

પરફાયરીંગકરવામાંઆવેતેપહેલાતેમનેકારમાંથીબહારખેંચ્યાહતા

 

(એજન્સી)                            તા.૨૬

બુધવારે૨૪, નવે. શ્રીનગરમાંથયેલએન્કાઉન્ટરસામેખાસકરીનેપ્રાદેશિકપક્ષોએઅનેકસવાલોઉઠાવ્યાંછેઅનેઆઘટનાનાસાક્ષીઓતેનાસત્તાવારવર્ઝનસામેસવાલઉઠાવીરહ્યાંછેકેજેમાંધરેઝીસ્ટન્સફ્રંટ (ટીઆરએફ)નાટોચનાકમાન્ડરસહિતત્રણશકમંદઆતંકીઓમાર્યાગયાંહતાં. ટીઆરએફનાસીકેટેગરીનાઆતંકીમહેરાનયાસીનસાલાનેબુધવારે૨૫,નવે. શ્રીનગરનારામબાગવિસ્તારમાંઠારમારવામાંઆવ્યોહતોતેનીસાથેનાકહેવાતાંબેસાગરીતમંઝૂરઅહેમદમીર (પૂર્વહીઝ્‌બ.આતંકી) અનેલશ્કરેતોયબાસાથેઅગાઉસંકળાયેલઅરાફતઅહેમદશેખપણઠારમરાયાંહતાં. જમ્મુઅનેકાશ્મીરનાપૂર્વમુખ્યપ્રધાનમહેબુબામુફ્તીએજણાવ્યુંહતુંકેજેસંજોગોમાંકહેવાતાઆતંકીઓનેઠારમરાયાંછેતેનેલઇનેયોગ્યશંકાકુશંકાઓઊભીથઇછે. નેશનલકોન્ફરન્સેઆશંકાસ્પદશૂટઆઉટઅંગેઅધિકારીઓપાસેથીસ્પષ્ટતામાગીછે. એકનિવેદનમાંજમ્મુઅનેકાશ્મીરપોલીસેજણાવ્યુંહતુંકેતેનેશ્રીનગરમાંઆતંકીઓનીહિલચાલઅંગેચોક્કસપ્રકારનાઇનપૂટ્‌સમળ્યાંહતાંકેજેમનાપગલેએકક્રેકટીમનીરાચનાકરવામાંઆવીહતી. બુધવારેસાંજેક્રેકટીમેરામબાગવિસ્તારનાએકપ્રાઇવેટકારનેઅટકાવવામાટેસંકેતઆપ્યોહતોપરંતુતેનબદલેકારમાંથીઆતંકીઓએપોલીસપરઆડેધડગોળીબારશરૂકરીદીધાંહતાં. જ્યારેગોળીબારનીઆડશમાંતેઓનાસીજવાનોપ્રયત્નકરીરહ્યાંહતાં. પરંતુવળતાજવાબમાંપોલીસેત્રણેઆતંકીઓનેઠારમાર્યાહતાં. ૨૦૧૪માંસુપ્રીમકોર્ટેએન્કાઉન્ટરસાથેસંકળાયેલપોલીસદળોમાટે૧૬ગાઇડલાઇન્સનિર્ધારીતકરીહતીજેમાંબાતમીનેરેકોર્ડકરવી, પોલીસનાગોળીબારમાંઘાયલથયેલપીડિતોનેસારવારઆપવી, એન્કાઉન્ટરટીમનુંનેતૃત્વકરનારએકઅધિકારીથીવધુસિનિયરઓફિસરદ્વારાઆંતરિકતપાસઅનેમેજીસ્ટ્રેટીયલતપાસનાઆદેશનોસમાવેશથાયછે. આરોપીજોખુંખારઅપરાધીહોયએકારણસરઆરોપીનેમારીનાખવોએપોલીસઓફિસરનીફરજમાંઆવતુંનથી. આમપોલીસેઆઘટનાનેએન્કાઉન્ટરનુંનામઆપ્યુંહતુંતેનીસામેકેટલાયલોકોએખાસકરીનેઅગ્રણીકાર્યકરોએસવાલઉઠાવ્યાંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.