MuslimNational

તબ્લીગીજમાતપરપ્રતિબંધલગાવવાનાસઉદીઅરેબિયાના નિર્ણયનીભારતીયમુસ્લિમધર્મગુરૂઓએઆકરીટીકાકરી

(એજન્સી)                      નવીદિલ્હી, તા.૧૩

ઉત્તરપ્રદેશનાદારૂલઉલૂમદેવબંદેતબ્લીગીજમાતપરપ્રતિબંધલગાવવાનાસઉદીઅરબનાનિર્ણયનીટીકાકરીહતી. દેવબંદનામદ્રેસાનામુખ્યરેક્ટરમૌલાનઅબુલકાસિમનોમાનીએજણાવ્યુંહતુંકે, સઉદીઅરેબિયાએપોતાનાનિર્ણયપરફેરવિચારણાકરવીજોઈએ. નહિતરમુસ્લિમોનેખોટોસંદેશોઆપીશકાયછે. સઉદીઅરેબિયાનાધાર્મિકમામલાનામંત્રાલયેતાજેતરમાંજતબ્લીગીજમાતનેત્રાસવાદપ્રવેશદ્વારગણાવીતેનીપરપ્રતિબંધમૂક્યોહતો, એમએકઅહેવાલમાંજણાવવામાંઆવ્યુુંહતું. દારૂલઉલૂમદેવબંદઉપરાંતઅન્યઅગ્રણીમુસ્લિમોઅનેસંસ્થાઓએપણસઉદીઅરેબિયાનાઆનિર્ણયનીઝાટકણીકાઢીહતી.

અગ્રણીમુસ્લિમકાર્યકરજફરસરેશવાલાએએકસમાચારસંસ્થાનેજણાવ્યુંહતુંકે, હુંતબ્લીગીજમાતપરપ્રતિબંધલગાવવાનાસઉદીઅરેબિયાનાનિર્ણયથીનવાઈપામ્યોછું. કેમકે, તબ્લીગીજમાતક્યારેયકોઈકટ્ટરવાદીવિચારોનેપ્રોત્સાહનઆપતીનથી. ઉલ્ટાનુંતબ્લીગીજમાતેતમામપ્રકારનાકહેવાતાજેહાદીઆંદોલનોનોપણઅસ્વીકારકર્યોછે. એટલેસુધીકે, તાલિબાનપણઘણીવખતતબ્લીગીજમાતવિરૂદ્ધનિવેદનઆપીચૂક્યાછે.

બ્રિટનથીએકવીડિયોસંદેશમાંહઝરતનિઝામુદ્દીનમરકઝનાતબ્લીગીજમાતનાપ્રવક્તાસમીરૂદ્દીનકાસમીએજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતપરએકમોટોઆરોપલગાવવામાંઆવ્યોછે. તબ્લીગીજમાતનેત્રાસવાદસાથેકોઈલેવાદેવાનથી. તબ્લીગીજમાતએસમૂહછેજેત્રાસવાદનેઅટકાવેછે, ત્રાસવાદનીટીકાકરેછેઅનેત્રાસવાદનેખારિજકરેછે. અમેક્યારેયકોઈપણવ્યક્તિનેકોઈધર્મ, સમુદાયઅનેદેશવિરૂદ્ધબોલવાનીમંજૂરીઆપતાંનથી. અમેમાત્રઈસ્લામનાપાંચસ્તંભોમાટેજવાતકરીએછીએ. અમારાકોઈપણસાથીક્યારેયત્રાસવાદીગતિવિધિમાંસામેલહોવાનુંસામેઆવ્યુંનથી. તેમણેજણાવ્યુંહતુંકે, સઉદીઅરેબિયાનેગેરમાર્ગેદોરવામાંઆવેછે.

તબ્લીગીજમાતનાસભ્યમુહમ્મદમિંયાએજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતસમગ્રવિશ્વમાંકામકરેછે. સઉદીઅરેબિયામાંપણજમાતનાલોકોમુસ્લિમોનેસાચારસ્તાપરલાવવામાટેકામકરેછે. અમેસઉદીસરકારનાનિર્ણયપરકોઈટિપ્પણીકરીશુંનહીં. પણઅમારીજમાતસઉદીઅરબમાંકામકરવાનુંજારીરાખશે.

દારૂલઉલૂમનદવાનાવરિષ્ઠફેકલ્ટીમૌલાનાફખરૂલહસનખાનેજણાવ્યુંહતુંકે, અત્યારસુધીઅમનેમીડિયાદ્વારાજઆપ્રકારનીમનાઈનીજાણથઈછે. અમેકોઈપણપરિણામપરપહોંચતાપહેલાંસઉદીઅરેબિયામાંસ્થિતઅમારાસભ્યોસાથેવાતકરીશું.

હાલનાસમયનાઅગ્રણીમૌલાનાઓપૈકીનાએકઅનેમુસ્લિમપર્સનલલૉબોર્ડનાપૂર્વસભ્યમૌલાનાસલમાનહુસૈનનદવીએ૩૭મિનિટનીએકવીડિયોશેરકરીસઉદીઅરેબિયાનાઆનિર્ણયનીટીકાકરીહતી. તેમણેજણાવ્યુંંહતુંકે, સઉદીઅરેબિયાહંમેશાઝિઓનિસ્ટશક્તિઓનાહાથેવફાદારકઠપૂતળીબનીરહ્યુંછે. હવેતેધીમે-ધીમેવિશ્વનેપોતાનોઅસલીચહેરોબતાવેછે. મૌલાનાસલમાનનદવીઅગાઉપણસઉદીનેપશ્ચિમનાહાથનોકઠપૂતળીદેશગણાવીચૂક્યાછે. સઉદીઅમેરિકાનાઈશારેવિવાદાસ્પદવિચારધારાનેપ્રોત્સાહનઆપેછે, જેત્રાસવાદીસંગઠનોસાથેજોડાયેલછે. હવેસઉદીઆપ્રકારનીપ્રવૃત્તિઝિયોનિસ્ટઆકાઓનાઈશારેકરેછે. તેમણેમનોરંજનક્ષેત્રતેમજઅનૈતિકતાતથાભ્રષ્ટાચારનેપ્રોત્સાહનઆપવાનાસઉદીશાસકોનાનવેસરનાવલણનીપણઝાટકણીકાઢીહતી. મુંબઈનાવધુએકઈસ્લામિકસ્કોલરમુફ્તીયુસુફઅસદેજણાવ્યુંહતુંકે, તબ્લીગીજમાતનો૧૦૦વર્ષનોઈતિહાસછે, જેમાંજોવામળશેકે, તબ્લીગીજમાતેક્યારેયકોઈનેપણનુકસાનપહોંચાડ્યુંનથી. આપ્રકારનોપ્રતિબંધએવાતનીસાક્ષીપૂરેછેકે, સઉદીસરકારપશ્ચિમનોહાથોબનીગઈછે. આનિર્ણયરાજકારણપ્રેરિતછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.