(એજન્સી) તા.૨૪
થોડાદિવસપૂર્વેકેન્દ્રસરકારેએવીજાહેરાતકરીહતીકેપ્રજાસત્તાકદિનનીઉજવણીહવેથીદરવર્ષે૨૩,જાન્યુ.થી૩૦જાન્યુ.દરમિયાનકરાશે. ૨૩,જાન્યુ.નીપસંદગીએટલામાટેકરવામાંઆવીહતીકારણકેતેનેતાજીસુભાષચંદ્રબોઝનીજન્મજયંતિછેઅનેઆઆતારીખનેવડાપ્રધાનમોદીએએવીજાહેરાતકરીહતીકેપરાક્રમદિવસતરીકેમનાવાશે. મોદીએવડાપ્રધાનતરીકેનોકાર્યભારસંભળ્યાંબાદતેમણેનેતાજીનેલગતાકેટલાયવર્ગીકૃતદસ્તાવેજોજાહેરપરીક્ષેત્રમાંમૂક્યાંહતાં. ઘણાલોકોનુંમાનવુંહતુંકેઆદસ્તાવેજોજવાહરલાલનહેરુસાથેનેતાજીનાવિપરીતસંબંધોઅંગેકેટલીકસ્ફોટકમાહિતીજાહેરકરશેપરંતુતેનેબદલેતેનાદ્વારાબંનેનેતાઓવચ્ચેનાઉષ્માભર્યાસંબંધોપ્રદર્શિતથયા. મોદીઅનેભાજપવારંવારતેમનીરાજનીતિમાંનેતાજીનુંનામવટાવેછેઅનેઘણીવારએવોઆક્ષેપકરેછેકેનહેરુએનેતાજીનેઇતિહાસમાંપર્યાપ્તઅવકાશઆપ્યોનહતો. પરંતુઆપણેયાદરાખવુંજોઇએકેવડાપ્રધાનમોદીએયોજનાપંચનેનાબૂદકરીનાખ્યુંજેનહેરુઅનેનેતાજીબંનેનીવિરાસતસાથેગહનરીતેસંકળાયેલહતું. નેતાજીએભારતીયરાષ્ટ્રીયકોંગ્રેસનાપ્રમુખતરીકે૧૯૩૮માંયોજનાસમિતિનીસ્થાપનાકરીહતીઅનેનહેરુનેતેનાઅધ્યક્ષતરીકેનિયુક્તકર્યાહતા. ભારતેસ્વાતંત્રપ્રાપ્તકર્યાબાદનહેરુએભારતનાવડાપ્રધાનતરીકેયોજનાસમિતિનુંનવુંનામાભિધાનયોજનાપંચકરીનેનેતાજીનીવિરાસતનુંજતનકર્યુહતું. જેરીતેનેતાજીદ્વારાસ્થાપિતયોજનાપંચનેનાબૂદકર્યુએરીતેતેમનાધર્મનિરપેક્ષવિશ્વમંતવ્યઅનેધાર્મિકબહુલતાવાદનાસંદર્ભમાંનેતાજીનાસમૃદ્ધઅનેસાશ્વતમૂલ્યોપણસામેપણસુયોજિતબહુમતીવાદદ્વારાપ્રત્યેકસ્તરેજોખમઊભુંકરવામાંઆવીરહ્યુંછે. સમાજમાંતીવ્રધ્રુવીકરણઊભુંકરવામાટેહિંદુ-મુસ્લિમનાબેવડાંધોરણોઅપનાવવામાંઆવીરહ્યાંછેઅનેધાર્મિકશ્રદ્ધાનાઆધારેલોકોમાંભાગલાપાડવાનાપ્રયાસોથઇરહ્યાંછે. આઝાદહિંદુસરકારનુંઐતિહાસિકઘોષણાપત્રવાંચતીવખતેતેમજઆઝાદહિંદસરકારનાપ્રથમવડાપ્રધાનતરીકેશપથગ્રહણકરતીવખતેસુભાષચંદ્રબોઝેબ્રિટીશશાસનવિરુદ્ધનાજંગમાંપોતાનીજાનન્યોચ્છાવરકરીદેનારાઅસંખ્યવીરોઅનેવીરાંગનાઓનાશૌર્યઅનેહિંમતનેબિરદાવીહતીજેમાંતેમણેટીપુસુલતાનનોપણઉલ્લેખકર્યોહતો. પરંતુભાજપનાનેતાઓએટીપુજયંતિનીઉજવણીકરવાનાકર્ણાટકકોંગ્રેસસરકારનાનિર્ણયનોવિરોધકર્યોહતોઅનેવડાપ્રધાનમોદીએકોંગ્રેસસુલતાનોનીજયંતિઉજવેછેએવુંકહીનેકોંગ્રેસનીહાંસીઉડાવીહતી. નેતાજીએઉર્દૂનેસન્માનઆપ્યુંહતુંઅનેતેમનીઆઝાદહિંદફોજનોસિદ્ધાંતત્રણઉર્દૂશબ્દોનોબનેલો-હોતઇત્તહાદ, ઇતમદઔરકુરબાનીએટલેકેએકતા, શ્રદ્ધાઅનેબલિદાનઅનેઆજેજેરીતેછેલ્લાકેટલાકવર્ષોથીઉર્દૂભારતમાટેનફરતભડકાવવામાંઆવીરહીછેતેજોઇનેનેતાજીનેચોક્કસપણેઆઘાતલાગ્યોહશે.