(એજન્સી) તા.૨૭
જ્યારેઉ.પ્ર.નામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથવિધાનસભાનીચૂંટણીલડવામાટેઅયોધ્યાથીગોરખપુરસ્થળાંતરથયાત્યારેરાજ્યમાંભાજપનીસ્થિતિઅંગેઘણોબધોનિર્દેશમળ્યોછે. વડાપ્રધાનનરેન્દ્રમોદીથીલઇનેયોગીસુધીનાભાજપનાનેતાઓરામમંદિરમાટેયશખાટીરહ્યાંછે. વાસ્તવમાંપક્ષનાવરીષ્ઠનેતાએલકેઅડવાણીદ્વારારામમંદિરચળવળશરુથઇહતીજેનાપગલેભાજપવિપક્ષમાંથીશાસકપક્ષમાંઆવીગયોહતો. હવેપ્રશ્નએછેકેયોગીઅયોધ્યાથીકેમનાસ્યા ? તેઓઅયોધ્યામાંથીવિધાનસભાચૂંટણીલડવામાટેકેમડરીરહ્યાંછે ? ઘણાનેતાઓએઆપ્રશ્નઉઠાવ્યોછેપરંતુયોગીએતેનોકોઇજવાબઆપ્યોનથીપરંતુએકવાતસ્પષ્ટછેકેતેમણેભાજપમાંથીપક્ષનાનેતાઓની, તેનાધારાસભ્યોનીઅનેકાર્યકરોનીરાજ્યમાંથીમોટીસંખ્યામાંહિજરતબાદતેમણેગોરખપુરનીબેઠકપસંદકરીહતી.
આબધાનેતાઓ, ધારાસભ્યોઅનેકાર્યકરોપૂર્વમુખ્યપ્રધાનઅખિલેશયાદવનાવડપણહેઠળસમાજવાદીપાર્ટીમાંજોડાયાંછે. જોકેવિરોધપક્ષનાપણકેટલાકનેતાઓભાજપમાંસ્થળાંતરપામ્યાંછેઅનેતેમાંતાજેતરમાંભાજપમાંજોડાયેલાપૂર્વપ્રધાનઅનેકોંગ્રેસનેતાઆરપીએનસિંહનોસમાવેશથાયછે. યોગીનેએવુંલાગ્યુંહશેકેતેઓઅયોધ્યાજીતીશકશેનહીંકારણકેત્યાંમોટાભાગનામતદારોયાદવ, મુસ્લિમ, દલિતઅનેબ્રાહ્મણસમુદાયનાછે. બ્રાહ્મણોતેમનેયોગીનાપાંચવર્ષનાશાસનદરમિયાનસ્વયંનેપીડિતોસમજેછેકારણકેયોગીએક્ષત્રિયોકેરાજપુતસમુદાયનેવધુસહયોગઆપ્યોહતો.
આમપણયોગીપોતેબાજુનાઉત્તરાખંડનાક્ષત્રિયસમુદાયનાછે. હવેપ્રશ્નએછેકેશુંયોગીગોરખપુરથીચૂંટણીજીતશે ? સપાએયોગીસામેએકબ્રાહ્મણમહિલાઅનેયોગીએજેમનીઉપેક્ષાકરીહતીએવાપૂર્વભાજપનાનેતાનાવિધવાનેઊભારાખ્યાંછે. આમહવેચોમેરથીતેપ્રશ્નપૂછવામાંઆવીરહ્યોછેકેવધતાજતાંલોકોનાઅસંતોષઅનેભાજપનાનેતાઓનીહિજરતતેમજમોદીનીઓસરતીઆભાવચ્ચેભાજપનીઉ.પ્ર.માંસત્તાનીવાપસીથશે ? ભાજપનાચૂંટણીપ્રચારનોપણસારોપ્રતિસાદલોકોતરફથીપ્રાપ્તથતોનથીઅનેખાસકરીનેપશ્ચિમઉત્તરપ્રદેશમાંતોહાલતએવીછેકેભાજપનાનેતાઓનેગામડામાંપ્રવેશકરવાદેવાતોનથીકારણકેલોકોમાંખાસકરીનેકિસાનઆંદોલનનાપ્રશ્નેરોષપ્રવર્તેછે. આથીઆવખતેભાજપનેધ્રુવીકરણનોમુદ્દોહારમાંથીબચાવશેકેકેમ ? એવોપણસવાલપૂછવામાંઆવીરહ્યોછે. હવેમાત્રસમયજકહેશેકેયુપીમાંભાજપસત્તાટકાવીરાખશેકેકેમ ?