(એજન્સી) તા.૧
શ્રીનગરનીજામિયામસ્જિદખાતેજુમાનીનમાઝઅદાકરવામાટેકેટલાયવાહનોબદલીનેમાલાબેગમમસ્જિદપહોચ્યાંહતાં.ત્યાંમસ્જિદજોઇનેતેમનેખુબદુઃખથયુંહતું. સત્વાળાઓએજાન્યુ.૨૦૨૧થી૧૪મીસદીનીઆમસ્જિદમાંજુમાનીનમાઝમાટેપ્રતિબંધફરમાવ્યોછે. કાશ્મીરખીણમાંઆએકમાત્રસૌથીમોટુધાર્મિકસ્થળછે.અન્યધાર્મિકસંસ્થાઓખુલીછેઅનેરાજકીયરેલીઓપૂરજોશમાયોજાયછેત્યારેઆમસ્જિદકોવિડપ્રોટોકોલનાકારણેબંધકરવામાંઆવીછેએવાસરકારીખુલાસાથીનમાઝીઓખફાછે.જોચર્ચખુલ્લુરહીશકતુંહોયતોપછીમસ્જિદકેમબંધકરવામાંઆવેછે?એવોસવાલદ.કાશ્મીરનાપામ્પોરવિસ્તારનાએકનમાઝીગુલામમોહમદેકર્યોહતો. જામિયામસ્જિદનાઇમામમૌલાનાઅહમદસૈઇદનક્સબંદીજણાવેછેકેઆમાટેજામિયામસ્જિદનાઔકાફેલેખીતમાંઆપવુંજોઇએકેનમાઝબાદવાતાવરણશાંતિપૂર્ણરહેશેએવીતેમનીનીતિછેપરંતુઆવીખાતરીકોણઆપીશકે?નક્સબંદીકહેછેકેતેઓ૧૯૬૪થીમસ્જિદમાંનમાઝઅદાકરાવેછે.આવાનિયંત્રણોતેમણેક્યારેયજોયાંનહતાં. મસ્જિદનુંસંચાલનકરનારઅંજુમનઔકાફજામિયામસ્જિદદ્વારાઆનિર્ણયપરભારેવિરોધઅનેનારાજકીવ્યક્તકરવામાંઆવીરહીછે.અંજુમનેજણાવ્યુંહતુંકેગઇસાલ૪૭શુક્રવારમાટેનમાઝબળજબરીપૂર્વકબંધકરીદેવામાંઆવીહતી.અંજુમનેએકનિવેદનમાંજણાવ્યુંહતુંકેસુયોજિતનીતિહેઠળજામિયામસ્જિદખાતેજુમાનીમહત્વનીધાર્મિકફરજબજાવતાંલોકોનેસતતઅટકાવવાએમૂળભૂતધાર્મિકઅધિકારનાઉલ્લંઘનતેમજધર્મમાંદખલગિરીસમાનછે.આમસ્જિદકાશ્મીરનીરાજકીયપ્રવૃત્તિનાઇતિહાસમાંમહત્વનુંસ્થળરહીછે.