National

હિજાબપ્રતિબંધવિરૂદ્ધસમગ્રભારતમાંમુસ્લિમોવિરોધકરીરહ્યાછે

(એજન્સી)                                       તા.૧૫

કર્ણાટકમાંહિજાબવિવાદનીઘટનાએસમગ્રદેશમાંભારેવિરોધજગાવ્યોછેઅનેદિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બંગાળઅનેકાશ્મીરસહિતદેશભરમાંવિરોધપ્રદર્શનોથઈરહ્યાછે. અન્યસમુદાયોનાઉદારવાદીઓસાથેહિજાબનીતરફેણમાંપ્રદર્શનકરતીમુસ્લિમમહિલાઓએહિજાબપરનાપ્રતિબંધનેતેમનાધાર્મિકસ્વતંત્રતાનાઅધિકારપરસીધોહુમલોગણાવ્યોછે. કૉલેજજતીમુસ્લિમછોકરીઓદ્વારાહિજાબપહેરવાનોમુદ્દોકર્ણાટકનાવિવિધશૈક્ષણિકકેમ્પસમાંહિજાબપહેરતીમુસ્લિમછોકરીઓવિરુદ્ધકેસરીશાલઅનેકપડાંપહેરેલાકટ્ટરજમણેરીજૂથોએપ્રદર્શનકર્યાપછીઆમુદ્દોએકમોટાઆંતરરાષ્ટ્રીયઅનેરાષ્ટ્રીયઆક્રોશમાંફેરવાઈગયોછે. મુસ્લિમસમુદાયનાવડીલોઅનેબૌદ્ધિકોએપણઆકટ્ટરપંથીહિન્દુઓનાપ્રદર્શનનેમુસ્લિમલઘુમતીઓનાધાર્મિકઅધિકારોપરહુમલોકરવાનાહેતુથીઆતંકવાદનુંએકસાધનગણાવ્યુંછે. કર્ણાટકનામાંડ્યામાંઁઈજીકૉલેજનીવિદ્યાર્થીનીકિશોરીમુસ્કાનખાનનોવીડિયોસોશિયલમીડિયાપરવાયરલથયાબાદઆમુદ્દોઆંતરરાષ્ટ્રીયસ્તરેચર્ચામાંઆવ્યોહતો. મુસ્કાનખાનબહાદુરીપૂર્વકપચાસથીવધુભગવાગુંડાઓસામેએકલીસામનોકરતીજોવામળેછેજેમણેઇસ્લામિકહેડસ્કાર્ફપહેરવાબદલતેણીનેઆતંકિતકરવાનોપ્રયાસકર્યોહતો. આઘટનાએપીએમનરેન્દ્રમોદીનીઆગેવાનીહેઠળનીભાજપસરકારઅનેકર્ણાટકનીરાજ્યસરકારનીઆંતરરાષ્ટ્રીયનિંદાકરવામાંઆવીરહીછે. ભાજપએઆરએસએસનીરાજકીયપાંખછે, જેએકઅત્યંતકટ્ટરહિન્દુસંગઠનછે. પીએમમોદી, ગૃહપ્રધાનઅમિતશાહઅનેસંરક્ષણપ્રધાનરાજનાથસિંહસહિતભાજપનામોટાભાગનાનેતાઓઆરએસએસનીપૃષ્ઠભૂમિધરાવેછે. તેઓઆરએસએસસાથેનાતેમનાજોડાણનીપણજાહેરમાંઘોષણાપણકરેછે. દિલ્હીમાં, સ્ટુડન્ટ્‌સફેડરેશનઓફઈન્ડિયા (જીહ્લૈં)નાઘણાડાબેરીકાર્યકર્તાઓનીશુક્રવારેઅટકાયતકરવામાંઆવીહતીકારણકેતેઓકર્ણાટકમાંહિજાબવિવાદપરમુસ્લિમવિદ્યાર્થીઓનાસમર્થનમાંવિરોધપ્રદર્શનકરીરહ્યાહતા. કાશ્મીરમાંપણબુરખાપહેરેલીમહિલાઓઅનોખીરીતેહિજાબનાસમર્થનમાંબહારઆવીહતી. તેઓએશ્રીનગરમાંકાશ્મીરયુનિવર્સિટીનીબહારહિજાબપહેરેલીવિદ્યાર્થિનીઓનેફૂલઅર્પણકર્યાહતા. તેઓએકહ્યુંકે, જેઓહિજાબપહેરેછેતેમનીપ્રશંસાકરવામાટેઆએકઅનોખોપ્રયાસછે. હિજાબપહેરવોએઆપણોઅધિકારઅનેઆપણુંગૌરવછે. તેઅમારીઓળખપણછે. જવાહરલાલનેહરુયુનિવર્સિટીસ્ટુડન્ટ્‌સયુનિયન (ત્નદ્ગેંજીેં)નાપ્રમુખઘોષઅનેઅન્યનીપણદિલ્હીપોલીસેઅટકાયતકરીહતી. તેમજભગતસિંહએકતામંચ, ર્જીૈંંઅનેઅન્યવિદ્યાર્થીસંગઠનોસાથેજોડાયેલાપાંચકાર્યકર્તાઓજેમણેદિલ્હીયુનિવર્સિટીમાંવિરોધકર્યોહતોતેમનીસામેદિલ્હીપોલીસેગુનોનોંધ્યોછે. નવીદિલ્હીનાચાણક્યપુરીમાંકર્ણાટકભવનખાતેવિરોધપ્રદર્શનકર્યાબાદ૫૦જેટલાવિદ્યાર્થીઓનીઅટકાયતકરવામાંઆવીહતી. વિદ્યાર્થીઓનાજણાવ્યામુજબ, આકાર્યવાહીઝ્રછછ-દ્ગઇઝ્રવિરોધદરમિયાનપોલીસનીકાર્યવાહીનીયાદઅપાવેછે. પશ્ચિમબંગાળમાં, એકશાળાનાઆચાર્યએકથિતરીતેએકવિદ્યાર્થીનેશાળાકેમ્પસનીઅંદરહિજાબનપહેરવાનુંકહ્યુંહતું. આઘટનાપશ્ચિમબંગાળનામુર્શિદાબાદજિલ્લાનાસુતીવિસ્તારમાંબનીહતી. ત્યારબાદસ્થાનિકોએશાળાનીસામેભારેવિરોધપ્રદર્શનકર્યુંઅનેધાર્મિકઅધિકારોનારક્ષણનીમાંગસાથેનાકાબંધીકરીહતી. દરમિયાન, રાજ્યસરકારહેઠળનીસ્વાયત્તયુનિવર્સિટીકોલકાતાનીઆલિયાયુનિવર્સિટીમાંહિજાબતરફીવિરોધથયોહતોજ્યાંવિદ્યાર્થીઓએકર્ણાટકમાંહિજાબપ્રતિબંધસામેવિરોધકર્યોહતો. બંગાળઇમામએસોસિએશનેહેડસ્કાર્ફપ્રતિબંધનીનિંદાકરીહતીઅનેકર્ણાટકસરકારનાનિર્ણયનેકઠોરઅનેઅમાનવીયગણાવ્યોહતો, જેનોહેતુસ્વાર્થીરાજકીયલાભોહાંસલકરવામાટેસમાજનેવિભાજીતકરવાનોછે. મધ્યપ્રદેશનીરાજધાનીભોપાલમાં, હિજાબપહેરેલીછોકરીઓએહિજાબપહેરીનેઅનોખીરીતેવિરોધકર્યોહતોઅનેતેમનાધાર્મિકસ્વતંત્રતાનાઅધિકારનોસંદેશફેલાવવાફૂટબોલઅનેક્રિકેટરમીહતી. હૈદરાબાદમાંપણવિવિધશૈક્ષણિકસંસ્થાઓમાંજોરદારવિરોધદર્શાવવામાંઆવ્યોહતો. હિજાબપહેરેલાવિદ્યાર્થીઓએમલ્લેપલ્લીનીઅનવારુલઉલૂમકોલેજ, સરકારીનિઝામિયાટિબ્બીકોલેજ, ચારમિનારનજીકસ્થિતયુનાનીકોલેજમાંવિરોધપ્રદર્શનકર્યુંહતું. વિદ્યાર્થીઓએ “હિજાબમુસ્લિમમહિલાઓનોબંધારણીયઅધિકારછે, હિજાબઅમારોઅધિકારછેઅનેતેનેકોઈઅમારીપાસેથીછીનવીનહીંશકે. અમેહિજાબનેટેકોઆપીએછીએજેવાસૂત્રોસાથેપ્લેકાર્ડહાથમાંલીધાહતા. ગર્લ્સઈસ્લામિકઓર્ગેનાઈઝેશન (જીઆઈઓ) તેલંગાણાદ્વારા, હૈદરાબાદનાસાતટોમ્બ્સરોડટોલીચોકીખાતેકર્ણાટકનીશૈક્ષણિકસંસ્થાઓનીવિદ્યાર્થીનીઓસાથેએકતાદર્શાવવાવિરોધકરવામાંઆવ્યોહતો. રાજકીયરીતેસંવેદનશીલઉત્તરપ્રદેશમાંમુસ્લિમમહિલાઓદ્વારાભારેવિરોધજોવામળ્યોહતોજેમણેમહિલાઓનાઅધિકારોનીસુરક્ષાઅનેતેમનાધાર્મિકસ્વતંત્રતાનાઅધિકારનીખાતરીનીમાંગણીકરીહતી. છૈંસ્ૈંસ્નાસુપ્રિમોઅસદુદ્દીનઓવૈસીઅનેયુપીનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથબંનેએઆમુદ્દેકટ્ટરતાસાથેટિપ્પણીઓકરીછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.