(એજન્સી) વિજયવાડા, તા.૧૭
કર્ણાટકથીશરૂથયેલોહિજાબવિવાદહવેમધ્યપ્રદેશઅનેપુડુચેરીબાદઆંધ્રપ્રદેશમાંપણફેલાયોછે. વિજયવાડામાંઆવેલીલોયલાકોલેજનીહિજાબમાંરહેલીવિદ્યાર્થિનીઓનેવર્ગમાંપ્રવેશઆપવાનોઈન્કારકરાયોહતો. વિદ્યાર્થિનીઓએકહ્યુંકે, આપહેલાંતેમણેઆવીસમસ્યાનોક્યારેયસામનોકર્યોનથીઅનેએટલેસુધીકેતેમનાઆઈડીકાર્ડમાંપણબુરખાસાથેફોટાછે. આમુદ્દાનેઉકેલવામાટેવિદ્યાર્થિનીઓનાવાલીઓએકોલેજનાપ્રિન્સિપાલતથાપોલીસસાથેચર્ચાકરીહતી. આપહેલાંમધ્યપ્રદેશનીકોલેજેમુસ્લિમવિદ્યાર્થિનીઓનેહિજાબપહેરવાનુંછોડીદેવામાટેસલાહઆપીહતીજેનેધાર્મિકવસ્ત્રગણાવાયુંહતું. આનોટિસકોલેજપ્રાંગણમાંકેટલાકવિદ્યાર્થીઓભગવીશાલપહેરીનેઆવીપહોંચ્યાબાદઅપાઈહતી. આવીજઘટનાપુડુચેરીમાંપણબનીહતીજ્યાંહિજાબપહેરેલીમુસ્લિમવિદ્યાર્થિનીનેઅરિયનકુપ્પમનીસરકારીશાળામાંપ્રવેશતીઅટકાવાઈહતી. હિજાબપરપ્રતિબંધનેપડકારનારીવિદ્યાર્થિનીઓતરફેહાજરરહેલાએડવોકેટરવિવર્માકુમારેબુધવારેહાઇકોર્ટમાંદલીલકરીહતીકે, મુસ્લિમછોકરીઓવિરૂદ્ધસ્પષ્ટરીતેધર્મનાઆધારેભેદભાવથયોછે.