(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૭
જવલ્લેજપોતાનોઆક્રોશદેખાડનારાદેશનાપૂર્વવડાપ્રધાનડૉ.મનમોહનસિંહેગુરૂવારેવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેતેમનીસરકારપરઆકરાપ્રહારકર્યાહતાઅનેભાજપસાડાસાતવર્ષથીસત્તામાંછેપણતેમછતાંતેદેશનીદરેકસમસ્યામાટેદેશનાપ્રથમવડાપ્રધાનજવાહરલાલનહેરૂનેજજવાબદારઠેરવેછે. પંજાબનીવિધાનસભાચૂંટણીઓનામતદાનમાંબેદિવસબાકીછેત્યારેજતેમણેવીડિયોસંદેશમાંટિપ્પણીકરતાંજણાવ્યુંકે, વડાપ્રધાનપદનીચોક્કસગરિમાહોયછેઅનેપોતાનીભૂલોછૂપાવવામાટેપીએમપદપરથીઇતિહાસનેજવાબાદરઠેરવવોનાજોઈએ. તેમણેઉમેર્યુંકે, હાલચીનદેશનીસરહદોપરટાંપીનેબેઠુંછેઅનેમોદીહજુપણપ્રથમવડાપ્રધાનજવાહરલાલનેહરૂનેજદોષિતઠેરવીરહ્યાછે. ભાજપનેઅર્થતંત્રનીકોઈસમજનથીઅનેબીજીતરફબેરોજગારીઅનેફુગાવોચરમસીમાએછે.
૮૯વર્ષનાપૂર્વવડાપ્રધાનેઆકરાપ્રહારકરતાંજણાવ્યુંકે, કોંગ્રેસેક્યારેયરાજકીયફાયદામાટેદેશનાભાગલાપાડ્યાનથીઅનેસત્યછૂપાવ્યુંનથી. બીજીતરફભાજપનકલીરાષ્ટ્રવાદમાંવિશ્વાસકરેછેજેઅંગ્રેજોનીભાગલાપાડોઅનેરાજકરોનીનીતિઅપનાવીરહ્યુંછે. કોંગ્રેસદ્વારાબહારપડાયેલાએકવીડિયોસંદેશમાંમનમોહનેકહ્યુંકે, એકતરફલોકોઅતિશયફુગાવાઅનેબેરોજગારીસામેઝઝૂમીરહ્યાછેજ્યારેબીજીતરફછેલ્લાસાડાસાતવર્ષથીસત્તામાંરહેલીભાજપસરકારપોતાનીભૂલોસ્વીકારવાઅનેસુધારવાનેબદલેહજુપણદેશનીદરેકસમસ્યામાટેપ્રથમવડાપ્રધાનજવાહરલાલનહેરૂનેજજવાબદારગણાવીરહીછે. મારામતેવડાપ્રધાનપદનીચોક્કસગરિમાહોયછેઅનેપોતાનીભૂલોછૂપાવવામાટેઈતિહાસપરઠીકરોફોડવોજોઈએનહીં. જ્યારેહું૧૦વર્ષવડાપ્રધાનહતોત્યારેમેંમારાકામનીજવાતોકરીછે. મેંવિશ્વસમક્ષક્યારેયદેશનીપ્રતિષ્ઠાખરડીનથી. મેંક્યારેયભારતનાગૌરવનેઓછુંકર્યુંનથી. મનેઓછામાંઓછોએટલોસંતોષછેકે, મારાપરનબળા, ચૂપઅનેભ્રષ્ટહોવાનાઆરોપોપછીભાજપઅનેતેનીબીતથાસીટીમોદેશસમક્ષખુલ્લીપડીરહીછે.
બેવખતનાવડાપ્રધાનેમોદીસરકારપરનિષ્ફળવિદેશનીતિનોઆરોપલગાવતાંકહ્યુંકે, તેએલએસીપરચીનનાઅતિક્રમણનેછૂપાવવાનાપ્રયાસકરીરહીછે. ભાજપનીસરકારનેઆર્થિકનીતિનીકોઈસમજનથીઆમુદ્દોમાત્રદેશસુધીસીમિતનથી. આસરકારવિદેશનીતિમાંપણસદંતરનિષ્ફળનિવડીછે. ચીનઆપણીસરહદોપરટાંપીનેબેઠુંછેઅનેતેનાઅતિક્રમણનેછૂપાવવાનાપ્રયાસથઈરહ્યાછે. હુંઆશારાખુંછુંકે, વડાપ્રધાનસમજીગયાહશેકે, નેતાઓનેજબરદસ્તીથીભેટીપડવાઅનેઝુલાઝુલાવવાથીઅનેઆમંત્રણવિનાબિરયાનીખાવાજવાથીવિદેશનીતિચલાવીશકાતીનથી. અમેવ્યર્થરાજકીયફાયદામાટેક્યારેયદેશનાભાગલાપાડ્યાનથી. અમેસત્યછૂપાવવાનોક્યારેયપ્રયાસકર્યોનથી. અમેક્યારેયદેશનાસન્માનઅનેપીએમપદનેઠેસપહોંચાડીનથી. આજેલોકોમાંભાગલાપડાઈરહ્યાછે. આસરકારનોનકલીરાષ્ટ્રવાદખોખલુંઅનેખતરનાકછે. તેમનોનકલીરાષ્ટ્રવાદઅંગ્રેજોનીભાગલાપાડોઅનેરાજકરોનીનીતિપરઆધારિતછે. બંધારણીયસંસ્થાઓનેનબળીપાડવામાંઆવીરહીછે. પૂર્વવડાપ્રધાનેકહ્યુંકે, સરકારનીઆર્થિકનીતિમાંસ્વાર્થઅનેલાલચછે. તેમનાસ્વાર્થીહિતોમાટેતેઓલોકોમાંભાગલાપડાવીરહ્યાછેઅનેલડાવીરહ્યાછે. ડૉ.મનમોહનેપીએમમોદીનાપંજાબમાંઅટવાઈગયેલાકાફલાનીઘટનાનેપણયાદકરીહતીઅનેકહ્યુંકે, કેટલાકદિવસપહેલાંવડાપ્રધાનનીસુરક્ષાનાનામેપંજાબનામુખ્યમંત્રીચરણજીતસિંહચન્નીઅનેરાજ્યનાલોકોનેબદનામકરવાનાપ્રયાસથયાહતા. ખેડૂતઆંદોલનમાંપણપંજાબઅનેપંજાબિયતનેબદનામકરવાનાપ્રયાસથયાહતા. દુનિયાપંજાબીઓનીબહાદૂરી, દેશભક્તિઅનેબલિદાનનેસલામકરેછેપણએનડીએસરકારઆમાટેકાંઈજબોલતીનથી. પંજાબમાંથીએકસાચાભારતીયતરીકેઆબધીબાબતોએમનેખૂબદુઃખપહોંચાડ્યુંછે.