Gujarat

ધારાસભ્યોસાથેલોકોનીઆશા-આકાંક્ષાઓજોડાયેલીછે, તેપૂર્ણકરવાનાપ્રયાસોતેઓમાટેસર્વોપરીહોવાજોઈએ

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર,તા.ર૪

રાષ્ટ્રપતિરામનાથકોવિંદઆજેબેદિવસમાટેગુજરાતનાપ્રવાસેઆવીપહોંચતાતેઓનુંએરપોર્ટખાતેભવ્યસ્વાગતકરાયુંહતું.  ગુજરાતનાઈતિહાસમાંપ્રથમવારવિધાનસભાનેસંબોધતારાષ્ટ્રપતિકોવિંદેજણાવ્યુંહતુંકે, ચૂંટાયેલાધારાસભ્યોનેતેમનાવિસ્તારનાલોકોભાગ્યનિર્માતામાનેછેઅનેતેમનીસાથેતેઓનીઆશાઓતથાઆકાંક્ષાઓનેજોડાયેલીહોયછે. આઆકાંક્ષાઓનેપૂર્ણકરવાનાપ્રયાસોતમામધારાસભ્યોમાટેસર્વોપરીહોવાજોઈએતેવીશીખઆપતાતેમણેઉમેર્યુંકે,  લોકશાહીમાંજનપ્રતિનિધિઓનીભૂમિકાસૌથીમહત્વપૂર્ણછે. વિધાનસભાનાસભ્યોતેમનામતવિસ્તારઅનેરાજયનાલોકોનાપ્રતિનિધિઓછેરાષ્ટ્રપતિકોવિંદઆજેગુજરાતવિધાનસભાખાતેઆવીપહોંચતાતેઓનુંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલ, વિધાનસભાઅધ્યક્ષડૉ. નીમાબેનઆચાર્ય, રાજ્યપાલઆચાર્યદેવવ્રતેપુષ્પગુચ્છઆપીનેસ્વાગતકર્યુંહતું. રાષ્ટ્રપતિએવાસમયેગુજરાતવિધાનસભાનાસભ્યોનેસંબોધિતકર્યાજ્યારેભારતઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીકરીરહ્યુંછે. આવાતનેટાંકીનેરાષ્ટ્રપતિએકહ્યુંકે, આઝાદીઅનેતેનાઅમૃતમહોત્સવનીઉજવણીકરવામાટેગુજરાતકરતાંવધુસારીજગ્યાકોઈનથી. ગુજરાતનાલોકોસ્વતંત્રભારતનીકલ્પનાકરવામાંઅગ્રેસરહતા. ૧૯મીસદીનાછેલ્લાદાયકાઓમાંદાદાભાઈનવરોજીઅનેફિરોઝશાહમહેતાજેવીહસ્તીઓએભારતીયોનાઅધિકારોમાટેઅવાજઉઠાવ્યોહતો. સ્વતંત્રતાનાઆસંઘર્ષનેગુજરાતનાલોકોનોસતતસહકારમળ્યોહતોઅનેઆખરેમહાત્માગાંધીનામાર્ગદર્શનહેઠળતેભારતનીઆઝાદીમાંપરિણમ્યો.  તેમણેવધુમાંકહ્યુંકે, મહાત્માગાંધીએભારતનાસ્વાતંત્ર્યસંગ્રામનેમાત્રનેતૃત્વપૂરૂંપાડ્યુંનહતું, પરંતુસમગ્રવિશ્વનેએકનવોરસ્તો, નવીવિચારસરણીઅનેનવીફિલસૂફીપણબતાવીહતી. આજેજ્યારેપણદુનિયામાંકોઈપણપ્રકારનીહિંસાથાયછેત્યારેબાપુનાસૂત્ર ‘અહિંસા’નુંમહત્ત્વઆપણનેસમજાયછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, ગુજરાતનોઇતિહાસઅનોખોછે. મહાત્માગાંધીઅનેસરદારપટેલનીઆભૂમિનેસત્યાગ્રહનીભૂમિકહીશકાય. સત્યાગ્રહનોમંત્રસમગ્રવિશ્વમાંસંસ્થાનવાદસામેએકઅમોઘશસ્ત્રતરીકેસ્થાપિતથયોહતો. વિવિધસત્યાગ્રહવિરોધનીઅભિવ્યક્તિઅનેજનઆંદોલનનાઆચરણનેપણએકનવુંપરિમાણઆપ્યું. ગુજરાતનીપ્રજાનીઉદારતાએભારતીયસંસ્કૃતિનુંમુખ્યલક્ષણછે. પ્રાચીનકાળથીઆપ્રદેશમાંતમામસંપ્રદાયોઅનેસમુદાયોનાલોકોભાઈચારાથીઆગળવધતારહ્યાછે.  ગુજરાતેઆધુનિકયુગમાંવિજ્ઞાનક્ષેત્રેનોંધપાત્રયોગદાનઆપ્યુંહોવાનીવાતકરતારાષ્ટ્રપતિએકહ્યુંકે, ડૉ. હોમીજહાંગીરભાભાનેભારતીયપરમાણુકાર્યક્રમનાપિતામાનવામાંઆવેછે, ત્યારેભૌતિકસંશોધનપ્રયોગશાળાનાસ્થાપકડૉ. વિક્રમસારાભાઈનેભારતીયવિજ્ઞાન, ખાસકરીનેભારતનાઅવકાશસંશોધનનાપ્રણેતાતરીકેસન્માનવામાંઆવેછે. વર્ષ૧૯૬૦માંરાજ્યનીસ્થાપનાથયાબાદગુજરાતઔદ્યોગિકએકમોઅનેનવીનીકરણદ્વારાવિકાસનાપંથેઅગ્રેસરરહ્યુંછે. તેમણેકહ્યુંકે, ગુજરાતનીધરતીપરશરૂથયેલીશ્વેતક્રાંતિએપોષણક્ષેત્રેક્રાંતિકારીપરિવર્તનકર્યુંછે. આજેભારતદૂધનાકુલઉત્પાદનઅનેવપરાશનીદૃષ્ટીએવિશ્વમાંપ્રથમસ્થાનધરાવેછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, ગુજરાતવિધાનસભાએઆરાજ્યનાસર્વાંગીવિકાસમાટેઘણાંક્રાંતિકારીપગલાંલીધાહતા. ગુજરાતપંચાયતવિધેયક, ૧૯૬૧અનેગુજરાતફરજિયાતપ્રાથમિકશિક્ષણઅધિનિયમ, ૧૯૬૧દ્વારાઅનુક્રમેસ્થાનિકસ્વરાજ્યઅનેશિક્ષણનાક્ષેત્રમાંપ્રગતિશીલપ્રણાલીનીસ્થાપનાકરવામાંઆવીહોવાનીવાતપણતેમણેકરીહતી. તેમણેકહ્યુંકેગુજરાતએકમાત્રએવુંરાજ્યછેકેજ્યાંઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંરોકાણઅનેવિકાસનેપ્રોત્સાહનઆપવામાટેગુજરાતઈન્ફ્રાસ્ટ્રક્ચરડેવલપમેન્ટઍક્ટ, ૧૯૯૯વિધાનસભાદ્વારાપસારકરવામાંઆવ્યોહતો. ભવિષ્યલક્ષીકાયદાઓબનાવવાનીદિશામાંઆવિધાનસભાદ્વારાપસારકરાયેલગુજરાતઓર્ગેનિકએગ્રીકલ્ચરલયુનિવર્સિટીઍક્ટ, ૨૦૧૭પણનોંધનીયછે. રાષ્ટ્રપતિએવધુમાંજણાવ્યુંકે, છેલ્લાકેટલાકસમયથીગુજરાતનાવિકાસમોડલનેએકઉદાહરણતરીકેજોવામાંઆવીરહ્યુંછે, જેદેશનાકોઈપણપ્રદેશઅનેરાજ્યમાંલાગુકરીશકાયછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, આઝાદીનાઅમૃતમહોત્સવટાણેઆપણાસ્વાતંત્ર્યસેનાનીઓનેયાદકરીનેદેશનાઉજ્જવળભવિષ્યમાટેપગલાંભરવાનીઆપણીફરજછે, જેથીવર્ષ૨૦૪૭માંજ્યારેભારતતેનીશતાબ્દીનીઉજવણીકરીરહ્યુંહોય, ત્યારેતેસમયનીપેઢીતેમનાદેશપરગર્વઅનુભવશે. સંબોધનપૂર્ણકર્યાપછીરાષ્ટ્રપતિસત્તાપક્ષનાતેમજવિરોધપક્ષનાસભ્યોનેમળ્યાહતાઅનેતેમનુંઅભિવાદનઝીલ્યુંહતું.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

2 Comments

Comments are closed.