Site icon Gujarat Today

પૂર્વઆયોજિતદ્વેષપૂર્ણવાતાવરણમાંમૌનરહેવુંએયોગ્યવિકલ્પનથી ભારતનીબંધારણીયસંસ્થાઓનેઅપીલ

ભારતભરનાપત્રકારોઅનેમીડિયાવ્યક્તિઓતરીકે, અમેભારતનીધાર્મિકલઘુમતીઓ, ખાસકરીનેમુસ્લિમોપરનાહુમલાઓમાટેવિવિધસંસ્થાઓદ્વારાખુલ્લેઆમઆહ્‌વાનનેપગલેતમામભારતીયસંસ્થાઓનેતેમનાબંધારણીયઆદેશનેસમર્થનઆપવામાટેઆઅપીલકરીએછીએ.

છેલ્લાવર્ષોઅનેમહિનાઓમાંનફરતનુંઆસંકલિતવાતાવરણવધીરહ્યુંછે, જેમાંહિંસાનીસ્પષ્ટહિમાયતકરવામાંઆવેછે. ક્યારેક, આપ્રસંગચૂંટણીનોહોયછે, અન્યકોઈસમયેકોઈરાજકીયમેળાવડોહોયછે, તોક્યારેકકહેવાતી ‘ધર્મસંસદ’હોયછેઅથવાતોકપડાંનેલઈનેવિવાદઊભોકરવામાંઆવેહોયછેઅથવાતોકોઈપક્ષપાતીફિલ્મનુંસ્ક્રીનીંગકરવામાંઆવેછે.

હિંસામાટેનાઆઆહ્‌વાનોજેમીડિયામાંવ્યાપકપણેનોંધવામાંઆવ્યાછે, તેનીસામેદેશનાટોચનાનેતાઓતેનાપ્રત્યેઠંડુંઅનેગણતરીપૂર્વકનુંમૌનપાળવામાંઆવેછે. મહિનાઓપહેલા, અમેસૌનેકોવિડ-૧૯નાબહાનાહેઠળમુસ્લિમોવિરુદ્ધવ્યવસ્થિતરીતેનફરતફેલાવતાજોયાહતા, જેમાંધારાસભ્યોદ્વારાતેમનાસામાજિક-આર્થિકબહિષ્કારમાટેનાકોલનોપણસમાવેશથાયછે. દુઃખજનકરીતે, ‘કોરોનાજેહાદ’જેવોશબ્દમીડિયાસંસ્થાનનાવિભાગોદ્વારારજૂકરવામાંઆવ્યોહતોઅનેતેનેવિસ્તૃતરીતેફેલાવવામાંઆવ્યોહતો.

હિંસાઅથવાસમુદાયનાસામાજિક-આર્થિકબહિષ્કારમાટેનાકોલસ્પષ્ટપણેવાણીસ્વતંત્રતાનાબંધારણીયરક્ષણનીવિરુદ્ધછે. અનેતેમછતાં, રાજકીયકારોબારી, સંઘનાસ્તરેઅનેકેટલાકખાસરાજ્યોમાંબંનેતેઓપોતાનીકાર્યવાહીકરવામાટેતેમનીબંધારણીયજવાબદારીનિભાવવાતૈયારનથી. પોલીસતોઅલ્પસંખ્યકવિરોધીહિંસાભડકાવનારાઓનીકોઈનોંધલેતીનથીઅથવાતોતેમનીવિરુદ્ધઅપ્રમાણસરહળવીકલમોહેઠળકેસનોંધેછે, જેએવીધારણાનેસ્પષ્ટદર્શાવેછેકેઆવાઅપરાધીઓકાયદાથીઉપરછે.

આપૃષ્ઠભૂમિમાં, ભારતનારાષ્ટ્રપતિ, મુખ્યન્યાયાધીશોઅનેભારતનીસર્વોચ્ચઅદાલતનાઅન્યન્યાયાધીશોઅનેવિવિધઉચ્ચઅદાલતો, ભારતનુંચૂંટણીપંચઅનેઅન્યબંધારણીયરીતેજોગવાઈકરાયેલઅનેવૈધાનિકસંસ્થાઓબંધારણીયરીતેપોતાનીજવાબદારીથીબંધાયેલાછેકેતેઓહિંસામાટેઆપવામાંઆવતાઆવાઆહ્‌વાનોનેરોકવાઅનેતેનીવિરુદ્ધપગલાંલેવામાટેબંધારણીયરીતેબંધાયેલાછે. અકલ્પનીયરીતે, મીડિયાનાવિભાગોપણઆવાદ્વેષપૂર્ણભાષણનોફેલાવોકરવાનાએકસાધનબનીગયાછે, તેથીપ્રેસકાઉન્સિલઓફઈન્ડિયા, ન્યૂઝબ્રોડકાસ્ટર્સએન્ડડિજિટલએસોસિએશન, યુનિયનોઅનેકાર્યકારીપત્રકારોનાસંગઠનોઅનેતમામમીડિયા-સંબંધિતસંસ્થાઓએઆકટોકટીમાટેતાત્કાલિકપ્રતિસાદઆપીનેપગલાંલેવાનીજરૂરછે.

ડિસેમ્બર૨૦૨૧થી, મુસ્લિમોનાવિનાશમાટેસ્પષ્ટઅનેહિંસકકોલઆપવામાંઆવ્યાછે, જેનીશરૂઆતતેમહિનામાંહરિદ્વારમાંધાર્મિકમીટિંગથીથઈહતી. મુસ્લિમમહિલાઓઅનેયુવતીઓને૨૦૨૧અને૨૦૨૨માંઘાતકરીતેબુલ્લીબાઈએપસહિતસોશિયલમીડિયાપ્લેટફોર્મદ્વારાવ્યવસ્થિતરીતેનિશાનબનાવવામાંઆવીછે. કર્ણાટકમાંહિજાબનેલઈનેભયાનકવિવાદનેકારણેભારતનાજુદાજુદાભાગોમાંમુસ્લિમમહિલાઓનેહેરાનઅનેઅપમાનિતકરવામાંઆવેછે.

ફેબ્રુઆરીઅનેમાર્ચ૨૦૨૨નાચૂંટણીપ્રચારદરમિયાન, આપણેવિભાજનકારીતિરસ્કારઅનેમુસ્લિમોઅનેઅન્યલઘુમતીઓનેકલંકિતકરવાનીઘટનાઓવારંવારજોઈછે, શાસકપક્ષના ‘સ્ટાર’પ્રચારકોએધર્મનાનામેમતમેળવવામાટેબેશરમપણેકાયદાનોભંગકર્યોછે. ભારતનુંચૂંટણીપંચ, જેઆપ્રકારનીપ્રથાઓચૂંટણીનીઅખંડિતતાનેખલેલપહોંચાડેનહીંતેનીખાતરીકરવામાટેવૈધાનિકરીતેબંધાયેલછે, તેણેપોતાનીસ્વતંત્રકામગીરીકરવામાટેરાજકીયકારોબારીતરફથીજરૂરીસ્વાયત્તતાઅનેસ્વતંત્રતાદર્શાવીનથી.

તાજેતરમાં, ‘ધકાશ્મીરફાઇલ્સ’ફિલ્મનાસ્ક્રીનીંગપછી, આએકએવીફિલ્મછેજેકાશ્મીરીપંડિતોનીદુર્દશાઅંગેખોટીરજૂઆતોનોઉપયોગકરીનેમુસ્લિમોવિરુદ્ધનફરતનેપ્રોત્સાહનઆપવાનાબહાનાતરીકેતેમનીવેદનાઅનેકરૂણાંતિકાસાથેતેમનુંઉદ્ધતરીતેશોષણકરેછે. ફિલ્મહોલ (સિનેમા)નીઅંદરઅનેબહારમુસ્લિમોવિરુદ્ધઉશ્કેરણીકરવાનાવ્યવસ્થિતપ્રયાસોકરવામાંઆવીરહ્યાછે. મુસ્લિમવિરોધીભાવનાઓનેઉશ્કેરીનેલોકોનેઆફિલ્મનીસંપૂર્ણન્યાયીટીકાઅનેતેને “બદનામ“કરવામાટે “ષડયંત્ર”ચાલીરહ્યુંહોવાનોદાવોકરીનેહિંસકપ્રતિક્રિયાનેરોકવામાટેસરકારદ્વારાઉચ્ચસ્તરેથીપ્રયાસોકરવામાંઆવ્યાછે. જ્યારેઆબધીઘટનાઓએકસાથેબનેછેઅનેતેજોતાંસ્પષ્ટથાયછેકે “હિંદુધર્મજોખમમાંછે”એવાવિચારનેઆગળધપાવવામાટેઅનેમુસ્લિમભારતીયોનેહિન્દુભારતીયોઅનેભારતમાટેજખતરાતરીકેદર્શાવવામાટેદેશભરમાંએકખતરનાકઉન્માદરચવામાંઆવીરહ્યોછે. આપણીબંધારણીય, વૈધાનિકઅનેલોકતાંત્રિકસંસ્થાઓદ્વારામાત્રત્વરિતઅનેઅસરકારકપગલાંજઆઅવ્યવસ્થિતવલણનેપડકારીશકેછે, અનેતેનેરોકીશકેછે. આપણાબિનસાંપ્રદાયિક, લોકતાંત્રિકઅનેપ્રજાસત્તાકબંધારણનાસ્થાપકમૂલ્યોપરપૂર્વગ્રહયુક્તવિચારો, પૂર્વગ્રહનાકૃત્યો, ભેદભાવઅનેહિંસકઘટનાઓદ્વારાસ્પષ્ટહુમલોકરવામાંઆવીરહ્યોછેઅનેતેનીસાથેભારતઆજેએકખતરનાકપરિસ્થિતિમાંઆવીગયુંછે, જેતમામઆયોજિતરીતેઅનેબંધારણનાવિરોધનાભાગરૂપેરાજકીયપ્રોજેક્ટતરીકેગોઠવવામાંઆવ્યુંછે. અમેચૂંટાયેલાઅધિકારીઓઅનેઅન્યલોકોનેજોયાછેજેમણેબંધારણહેઠળશપથલીધાછેતેઓઆપ્રોજેક્ટનેમદદકરીરહેલામીડિયાનાવિભાગોસાથેમળીનેઆવાકૃત્યોદ્વારાકેટલાકબહુવિધનફરતનાઉદાહરણોનેસમર્થનઆપીનેતેનેવિસ્તૃતકરેછે, જેઆભયાનકપરિસ્થિતિનેવધુતાકીદનીબનાવેછે. તેથીજભારતનીબંધારણીયસંસ્થાઓઅનેખાસકરીનેરાષ્ટ્રપતિ, ઉચ્ચન્યાયતંત્રઅનેચૂંટણીપંચ, આપણાબંધારણહેઠળનાતેમનાઆદેશનુંપાલનકરેઅનેમીડિયાતેમનીસ્વતંત્રતાનીખાતરીઆપીનેઅનેસત્તાવિરુદ્ધસત્યનેરજૂકરીનેભારતનાલોકોપ્રત્યેનીતેમનીજવાબદારીનિભાવેતેતાકીદનીજરૂરિયાતઅનેનિર્ણાયકછે.

Exit mobile version