Site icon Gujarat Today

હદીસ બોધ

કોઈએ કરેલા ઉપકારનો બદલો વાળવો એ તેના ઉપકારમાંથી મુક્ત થવું છે. – હદીસ બોધ

બોધ વચન
સમયનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા એમ માનવું જોઈએ કે સારૂં કામ કરવાનો સમય હંમેશા આ જ છે.

આજની આરસી

૨૬ સપ્ટેમ્બર ગુરૂવાર ર૦૨૪
૨૨ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ નોમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૧
ખત્મે ઝવાલ ૧૨-૩૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૩

Exit mobile version