Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૦. ડૉ. આંબેડકરે પોતાની કાનૂની કારકિર્દીના પ્રારંભમાં બચાવપક્ષ તરીકે એક મહત્ત્વનો કેસ જીતી લીધો હતો. બ્રાહ્મણોએ ભારત દેશને ખતમ કરી દીધો છે, એ મતલબના એક ચોપાનિયામાં લખાયેલા લેખને લગતો આ કેસ હતો. આ ઘટના ક્યારે બનેલી ?

જવાબ-૬૦

કે.બી. બાગડે, કેશવરાવ ટેઢે અને દિનકરરાવ જાવલકર

સવાલ-૬૧

મુંબઈ પ્રાંતીય કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ વાર ડૉ. આંબેડકરની વરણી ક્યારે થઈ હતી?

(સૌજન્ય :KHOJEDU.NET)