(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૬૧. મુંબઈ પ્રાંતીય કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ વાર ડૉ. આંબેડકરની વરણી ક્યારે થઈ હતી?
જવાબ-૬૧
તા.૧૨-૩-૨૦૧૫નો જવાબ જાન્યુઆરી-૧૯૨૭ ૬૦.ઓકટોબર-૧૯૨૬
સવાલ-૬૨
મહાન સમાજ સુધારક બાબાસાહેબ આંબેડકરે રજૂ કરેલા અને મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા તા. ૪ ઑગસ્ટ, ૧૯૨૩ના રોજ સ્વીકારાયેલા એસ.કે. બોલે ઠરાવનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો.
(સૌજન્ય :KHOJEDU.NET)