Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૮.ગાંધીજીની પ્રખ્યાત દાંડી કૂચના ૧૦ દિવસ પહેલાં, એનાથી ઓછું પ્રખ્યાત પણ એટલું જ મહત્ત્વ ધરાવતો સત્યાગ્રહ જે મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલ્યો, એ કયો હતો.

જવાબ-૬૮

નાસિકમાં કલાકરમ મંદિરમાં મંદિર પ્રવેશની ચળવળની શરૂઆત કરવામાં આવી હતી.

સવાલ-૬૯

સાયમન કમીશનનો રિપોર્ટ કયારે બહાર પાડવામાં આવ્યો હતો !

(સૌજન્ય :KHOJEDU.NET)