Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૭. મંદિર પ્રવેશ બિલને રંગા અય્યર કુમારે રજૂ કર્યું, જે બિલ કોંગ્રેસનું સમર્થન નહીં હોવાના કારણે અને બ્રિટીશરોની ઈચ્છા શક્તિ નહીં હોવાના કારણે પાછળ ધકેલાઈ ગયું. ?

જવાબ-૭૭

ર૪મી માર્ચ ૧૯૩૩.

સવાલ-૭૮

મુંબઈમાં દાદરમાં આંબેડકરે જે ઘર એમણે પોતાના કુટુંબ માટે અને પુસ્તકો માટે બનાવેલ એને શું નામ આપવામાં આવ્યો હતો.?

(સૌજન્ય :KHOJEDU.NET)