Religion

હદીસ બોધ

એકબીજાની સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો વધશે. (હદીસ બોધ)

બોધ વચન

સૌથી મોટી બદનામી સૌથી મોટા હોદ્દા સાથે જોડાયેલી છે. -શેકસપિયર

૩૦ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૭ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ ચૌદસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૯
ખત્મે ઝવાલ ૧૨-૨૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ગિરતે રહે સજદોં મેં હમ અપની હી હસરતોંકી ખાતિર ‘ઈકબાલ’,
અગર ઈશ્ક-એ-ખુદામેં ગિરે હોતે તો કોઈ હસરત અધૂરી ના હોતી
અલ્લાહમા કહે છે કે આપણે જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે અથવા કંઈક મેળવવું હોય ત્યારે જ ખુદાને યાદ કરીએ છીએ, પણ જો ખુદાની લગનમાં, કોઈ અપેક્ષા વગર તેની ઈબાદત કરતા રહીએ તો આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Related posts
Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના…
Read more
Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે)…
Read more
Religion

હદીસ બોધ

કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.