National

સેના બજરંગ દળના કાર્યકરોએ અયોધ્યામાં પ્રતિબંધિત આદેશનું ઉલ્લંઘન કરીને વિજય સરઘસ કાઢ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
જયશ્રી રામના નારેબાજી સાથે બજરંગ દળ અને શિવસેનાના કાર્યકરોએ અયોધ્યામાં પ્રતિબંદિત આદેશનું ઉલ્લંઘન કરીને વિજય સરઘસ કાઢ્યું હતું. બુધવારે બાબરી મસ્જિદ વિધ્વંસની ૨૫ મી જયંતિની ઉજવણીના માનમાં શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રશાસન દ્વારા શહેરમાં ૧૪૪ ની કલમ લાગુ પાડીને ચાર માણસો કરતાં વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેનો છડેચોક ભંગ કરવામાં આવ્યો. બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ રહેલી વાર આવું સરઘસ કાઢવામાં આવ્યું અને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યાં. શિવસેનાના કાર્યકરોએ સરયૂ નદીમાં ડૂબકી લગાવીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પુનઃસંકલ્પ લીધો હતો. ભાજપ રાજ્યસભા સાંસદ વિનય કટિયારે કહ્યુંમ કે મને ખબર પડતી નથી કે મીડિયા શા માટે આ જગ્યાને વિવાદીત જગ્યા ગણાવે છે. અમે સાચા માલિકો છીએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.