National

મદ્રસા કાંડ મુદ્દે કેજરીવાલનો હુમલો : પ્રદર્શન શા માટે ? ધરપકડ કેમ નથી કરાવી રહી ભાજપ સરકાર

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ગાઝીપુરમાંથી અપહરણ કરાયેલ બાળકી સાથે મદ્રસામાં બળાત્કાર બાદ ભાજપનો પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને પૂર્વ દિલ્હી સાંસદ મહેશગિરીને કેન્ડલ માર્ચ પર આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ નેતા પ્રદર્શન કેમ કરી રહ્યા છે ? ધરપકડ કેમ નથી કરાવી રહ્યા ?
‘આપ’ સાંસદ સંજયસિંહ મુજબ, મનોજ તિવારીએ પોતાની જ સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કરી સાબિત કર્યું છે કે, ભાજપના વિરૂદ્ધ ભાજપ છે. બળાત્કાર જેવી હેવાનિયતના વિરોધમાં અવાજ ઊંચો કરવો જ જોઈએ. દિલીપ પાંડેએ કહ્યું કે, હત્યા અને બળાત્કારને ધાર્મિક રંગ આપતા માનવતાના દુશ્મને, અપરાધ તો અપરાધ હોય છે. તે માટે ન્યાયની માગણી જરૂરી છે પછી તે ગીતા માટે હોય કે આસિફા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.