National

એએમયુના ઉપકુલપતિએ હિન્દુ યુવાવાહિનીના સભ્યોની ધરપકડની માગણી કરી, સરકારને પરિસ્થિતિ વિશે જાણકારી આપી

(એજન્સી) તા.૩
અલીગઢ મુસ્લિમ યુનિ.એ બુધવારે બપોરે હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ તેની હદમાં કરેલી ગેરકાયદેસર ઘૂષણખોરી અને વાંધાજનક સૂત્રોચ્ચારની સખત નિંદા કરી હતી. એ.એમ.યુ.ના ઉપકુલપતિ પ્રોફેસર તારિક મન્સુરે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરવાની સાથે સાથે અલીગઢ જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ માગણી કરી હતી કે ષડયંત્રકારોની ધરપકડ કરવામાં આવે. ઉપકુલપતિએ આપેલા એક પ્રેસ નિવેદનમાં કહ્યું હતું કે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે યુનિ. સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માગણી કરે છે કે ષડયંત્રકારોની ધરપકડ કરી. કેમ્પસમાં શાંતિભંગ બદલ યુવા વાહિનીના કાર્યકરો વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવે. આ ઉપરાંત ઉપકુલપતિએ રાજ્ય અને કેન્દ્ર સરકારને કેમ્પસની પરિસ્થિતી અને એ.એમ.યુ. સમુદાયની લાગણીઓ વિશે જાણ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.