Gujarat

મિલકત વેચાણ આપનાર મિલકત ટ્રાન્સફરન વખતે તેમનો કોઈ હક નથી તેવી બાંહેધરી આપવી પડશે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૧
રિયલ એસ્ટેટ રેગ્યુલરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદનારના હક માટે સ્પષ્ટ ગાઇડલાઇન બાબતે ૫રિપત્ર જાહેર કર્યો છે. તે મુજબ હવે કોઇ પણ મિલકત વેચાણ આપનારે મિલકત ટ્રાન્સફર વખતે મિલકત પર તેમને કોઇ હક નથી. તેવી બાહેધરી આપવી પડેશે. ડેવલોપર્સ કે પ્રમોટર્સ દ્વારા રજૂ થતાં દસ્તાવેજોમાં અનેક વિસંગતતા અને ક્ષતિઓ જોવા મળવાની ફરિયાદોના પગલે રેરાએ રજિસ્ટ્રેશન માટે રજૂ થતાં લિગલ દસ્તાવેજો માટેની ગાઇડલાઇન સ્પષ્ટ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. પ્રમોટર કે, મૂળ માલિકને પ્રોજેક્ટની જમીન મિલકત તેને ખરીદનાર અને એસોસીએશનને ટ્રાન્સફર કર્યા પછી ખરીદી કરનારાનાં કોઇ હિતને નુકશાન થાય તેવા કોઇ પણ પ્રકારના હક રહેતા નથી. એટલું જ નહીં પ્રફોર્મા ફોર સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકો, ડેવલોપર્સ કે હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓએ વેચાણ આપનાર કે કર્ન્ફમિંગ પક્ષકાર તરીકે જોડાવા અંગે સ્પષ્ટતા કરવી પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.