Gujarat

સુરત એરપોર્ટ પર સ્પાઈસની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
અમદાવાદ એરપોર્ટ પર રનવે બંધ હોવાને કારણે ગુરૂવારે બેંગ્લોરથી અમદાવાદ જનારી સ્પાઇસની ફલાઇટને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. જો કે, સુરત એરપોર્ટ પર ફલાઇટ ૪૦ મિનિટના રોકાણ બાદ અમદાવાદ જવા રવાના થઇ હતી. બેંગ્લોરથી અમદાવાદ જવા માટે સ્પાઇસની ફલાઇટ સવારે ૯ઃ૪૫ વાગે ઉપડી હતી. સુરત એરપોર્ટ ડિરેકટર સંજય પાણીગ્રહીએ કહ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર રનવે પર પ્રોબ્લેમ હોવાને કારણે મંગળવારે બેંગલોરથી અમદાવાદ જતી સ્પાઇસની એસઆઇજે ૯૨૨ ફલાઇટ સુરત એરપોર્ટ પર સવારે ૧૧ઃ૨૦ વાગે ઇમરજન્સી લેન્ડિંગ થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓકેનું સિગ્નલ મળતા ફલાઇટ ૧૨ વાગે અમદાવાદ જવા રવાના થઇ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.