Gujarat

બોટાદની સોનાવાલા હોસ્પિ.માં પ્રસૂતા અને નવજાતશિશુનાં મોતથી ભારે દેકારો

ભાવનગર, તા.ર૭
બોટાદ ગામે રહેતા જેન્તીભાઈ મગનભાઈ મોનિયાના પત્ની કામીનીબેન (ઉ.વ.ર૦)ને પ્રસુતિ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં પ્રસૂતા દરમ્યાન નવજાત શિશુ અને માતાનું પણ મોત નિપજતા અને માતા પુત્રના મરણ ડૉ.ની બેદરકારીને કારણે થયેલ હોવાનો આક્ષેપ કરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારબાદ આજે મંગળવારે બપોરના સુમારે મૃતક માતા અને નવજાતશિશુના પેનલ પી.એમ. માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.