ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૩. ર૮મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ ગાંધી ગોળમેજ સંમેલનમાંથી પાછા ફર્યા ત્યારે કયા કારણસર ૮૦૦૦ દલિત જાતિના લોકોએ એમની સામે કાળા વાવટાઓ સાથે દેખાવો યોજયા હતા ?

જવાબ-૭૩

દલિત જાતિઓની વિશેષ અનામત અને વિશેષ મતાધિકારની માંગણી માટે ગાંધીજીએ દુશ્મનાવટ બતાવી હતી.

સવાલ-૭૪

ગુરૂવાયુર મલાબાર ખાતે આવેલ મંદિરના દરવાજાઓ અસ્પૃશ્ય લોકો માટે ખોલવાની માંગણી માટે કેલાવાને કઈ તારીખે આમરણાંત અપવાસની શરૂઆત કરી હતી.

(સૌજન્ય :KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts