(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૭૮. મુંબઈમાં દાદરમાં આંબેડકરે જે ઘર એમણે પોતાના કુટુંબ માટે અને પુસ્તકો માટે બનાવેલ એને શું નામ આપવામાં આવ્યું હતું ?
જવાબ-૭૮
રાજગૃહ
સવાલ-૭૯
આંબેડકરે કઈ તારીખે દલિતોને જાહેરમાં કહ્યું કે, તમે હિન્દુત્વથી અલગ થઈને એવા ધર્મમાં જોડાઈ જાઓ જ્યાં તમને આત્મસન્માન મળે.
(સૌજન્ય :KHOJEDU.NET)