Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૮૦. કોંગ્રેસના કયા અધ્યક્ષે ૧૯૩પમાં આંબેડકરનો વિરોધ કર્યો જેમાં આંબેડકરે દલિતોને બીજા ધર્મમાં પરિવર્તન થવા આહ્‌વાન કર્યો હતો.

જવાબ-૮૦

ડો.રાજેન્દ્ર પ્રસાદ.

સવાલ-૮૧

આંબેડકર દ્વારા ૧૯૩૬માં લખેલ પત્રિકા જે અમૃતસરમાં જાત પાન તોડક મંડળમાં રજૂ થવાની હની એનું શિર્ષક શું હતું ?

(સૌજન્ય :KHOJEDU.NET)