(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૮૨. આંબેડકર દ્વારા ૧૯૩૬માં રચાયેલ રાજનૈતિક પક્ષનું નામ શું હતું ?
જવાબ-૮૨
સ્વતંત્ર મજદૂર પક્ષ
સવાલ-૮૩
૧૯૩૬ના અંતભાગમાં ત્રાવણકોટ રાજ્યના નિયંત્રણ હેઠળના ૧૬૦૦ મંદિરોને દલિતો માટે ખૂલ્લાં મૂકવા કઈ વ્યક્તિએ જાહેરનામું બહાર પાડવા પ્રયત્ન કર્યો હતો.
(સૌજન્ય :KHOJEDU.NET)