Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૮૩. અ૧૯૩૬ના અંતભાગમાં ત્રાવણકોટ રાજ્યના નિયંત્રણ હેઠળના ૧૬૦૦ મંદિરોને દલિતો માટે ખૂલ્લો મૂકવા કઈ વ્યક્તિઓ જાહેરનામું બહાર પાડવા પ્રયત્ન કર્યો હતો.

જવાબ-૮૩

(સર) સી.પી.રામાસ્વામી અય્યર.

સવાલ-૮૪

ગર્વનમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-૧૯૩પ ઘડાયા પછી કઈ તારીખે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરાઈ હતી.

(સૌજન્ય :KHOJEDU.NET)