(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૬. અસ્પૃશ્ય નાગરિકોના ઉત્થાન માટે ડો.આંબેડકરે રચેલી ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ તથા કેન્દ્રીય સંસ્થાનના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
જવાબ-પ૬
સર ચિમનલાલ હીરાલાલ સેતલવાડ
સવાલ-૫૭
અસ્પૃશ્યોના ઉત્થાન માટે ડૉ. આંબેડકરે બહિષ્કૃત હિતકારિણી સભાની રચના કઈ તારીખે કરી હતી?
(સૌજન્ય : KHOJEDU.NET)
Facebook
0
Twitter
0