ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૦. ડૉ. આંબેડકરે પોતાની કાનૂની કારકિર્દીના પ્રારંભમાં બચાવપક્ષ તરીકે એક મહત્ત્વનો કેસ જીતી લીધો હતો. બ્રાહ્મણોએ ભારત દેશને ખતમ કરી દીધો છે, એ મતલબના એક ચોપાનિયામાં લખાયેલા લેખને લગતો આ કેસ હતો. આ ઘટના ક્યારે બનેલી ?

જવાબ-૬૦

કે.બી. બાગડે, કેશવરાવ ટેઢે અને દિનકરરાવ જાવલકર

સવાલ-૬૧

મુંબઈ પ્રાંતીય કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ વાર ડૉ. આંબેડકરની વરણી ક્યારે થઈ હતી?

(સૌજન્ય :KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts