જીવન એવી રીતે જીવો કે કોઈના પ્રત્યે દિલમાં મેલ ના હોય.
(હદીસ બોધ)
બોધ વચન
અહિંસાનો અર્થ છે ઈશ્વર પર ભરોસો રાખવો. – ગાંધીજી
આજની આરસી
૧૪ સપ્ટેમ્બર રવિવાર ર૦૨૫
૨૧ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૭
ભાદરવા વદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૦૬
ખત્મે ઝવાલ ૧૨-૩૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૫
Facebook
0
Twitter
0