જ્યાં સુધી તું બૂરાઈનો માર્ગ ભૂલી ન જાય ત્યાં સુધી ભલાઈનો માર્ગ મળવાનો નથી. (હદીસ બોધ)
બોધ વચન
પરિવર્તન એ મુશ્કેલીઓ વિના ન કરી શકાય. – રિચાર્ડ હુકર
આજની આરસી
૧૯ મે મંગળવાર ૨૦૨૬
૧ ઝિલહજ હિજરી ૧૪૪૭
અધિક જેઠ સુદ ત્રીજ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૨૮
ખત્મે ઝવાલ ૧૨-૩૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૧૫
Facebook
0
Twitter
0