(એજન્સી) નવીદિલ્હી, તા.ર૩
જેલમાંરહેતાકેદીઓઅંગેનાતાજેતરનાવિશ્લેષણમાંકોમનવેલ્થહ્યુમનરાઈટ્સઈનિશિયેટિવએજાહેરકર્યુંછેકે, છેલ્લાબેવર્ષમાંભારતીયજેલોમાં૨૩ટકાથીવધુનોવધારોજોવામળ્યોછે. ભારતીયજેલોમાંપહેલાથીજભીડછેઅનેઅત્યંતઅમાનવીયપરિસ્થિતિઓધરાવેછે. આઅહેવાલમાંજણાવાયુંછેકે, પોલીસદ્વારામાત્રરોગચાળાદરમિયાનનવલાખથીવધુલોકોનીધરપકડકરવામાંઆવીહતી. આતારણોનાપગલેઝ્રૐઇૈંએસુપ્રીમકોર્ટ, રાજ્યસરકારો, જેલસત્તાવાળાઓ, અધિકારસંસ્થાઓઅનેકાનૂનીસંસ્થાઓનેજેલોનીભીડનેદૂરકરવામાટેતાત્કાલિકપગલાંલેવાવિનંતીકરીછે. ઝ્રૐઇૈંએએકનિવેદનમાંજણાવ્યુંહતુંકે, ‘આવાઅસાધારણઅંદાજોપાછળનીતપાસમાટેઅદાલતો, ઉચ્ચસત્તાવાળીસમિતિઓઅનેજેલવિભાગોનેકહેવામાંઆવ્યુંહોવાછતાંડિસેમ્બર૨૦૧૯અનેનવેમ્બર૨૦૨૧વચ્ચેજેલનીવસ્તીચિંતાજનકરીતેવધીછે. કેદીઓનીવસ્તીમાંઆવધારોદરવર્ષેકેદીઓનીવસ્તીમાં૨થી૪%નાવધારાકરતાંઘણોવધારેછે. ઝ્રૐઇૈંનાપૃથ્થકરણનામુખ્યતારણોમાંનીચેનાનોસમાવેશથાયછે.
૨૦૧૯થી૨૦૨૧સુધીમાં૧૭રાજ્યોમાંજેલનીવસ્તીમાંસરેરાશ૨૩ટકાનોવધારોનોંધાયોછે, જ્યારેઅગાઉનાવર્ષોમાંતેબેથીચારટકાહતો.
- સરેરાશજેલમાંકેદીઓનો૧૧૫ટકાથીવધીને૧૩૩ટકાવધારોથયોછે.
- અંડરટ્રાયલનુંપ્રમાણ૬૯ટકાથીવધીને૭૭ટકાથયુંછે.
- વર્ષ૨૦૨૦માંલોકડાઉનઅનેસામાન્યલોકોનીઅવર-જવરપરવ્યાપકનિયંત્રણોહોવાછતાં૨૦૧૯કરતાલગભગનવલાખવધુધરપકડોથઈહતી.
- માત્ર૨૧રાજ્યોસક્રિયપણેતેમનીવેબસાઈટપરજેલનાઆંકડાજાહેરકરેછે.
ઝ્રૐઇૈંનાજેલસુધારણાકાર્યક્રમનાવડામધુરિમાધનુકાએજણાવ્યુંહતુંકે, ભારતનીપહેલેથીજગીચજેલોકેદીઓનીજરૂરિયાતોપૂરીકરવામાટેસંઘર્ષકરીરહીછે. વધતીજતીધરપકડ, જામીનઅરજીઓનીસુનાવણીમાંવિલંબઅનેકોર્ટનાનિયમિતકામનેસ્થગિતકરવાનેકારણેઆઅનિશ્ચિતપરિસ્થિતિમાંપરિણમ્યુંછે. આનિવેદનમાંભારપૂર્વકજણાવવામાંઆવ્યુંહતુંકે, સુપ્રીમકોર્ટેપરિસ્થિતિનુંસંજ્ઞાનલેવુંજોઈએઅનેઆરોપીઓઅટકાયતમાંહોયતેવાકેસોનાપ્રાથમિકનિકાલનોઆદેશઆપવોજોઈએ. નિવેદનમાંજણાવવામાંઆવ્યુંછેકે, જેલમાંવધુપડતીભીડપહેલાથીજતણાવગ્રસ્તજેલનાસંસાધનોનેગંભીરઅસરકરીશકેછે, જેવાયરસનાવધુફેલાવાતેમજઅન્યચેપીરોગોતરફદોરીજાયછે. ઝ્રૐઇૈંનાડાયરેક્ટરસંજયહઝારિકાએજણાવ્યુંહતુંકે, ૨૦૨૦દરમિયાનજ્યારેભારતકોવિડ-૧૯નાકારણેવેદનામાંથીપસારથઈરહ્યુંહતુંત્યારેધરપકડનાઆંકડામાંથયેલોવધારોચિંતાજનકછેઅનેતેનીતપાસકરવાનીજરૂરછે. ઝ્રૐઇૈંએરાષ્ટ્રીયમાનવાધિકારઆયોગનેપણખાસરેપોર્ટરઅનેજેલમોનિટરદ્વારાભીડભાડવાળીજેલોનુંનિયમિતનિરીક્ષણસુનિશ્ચિતકરવાહાકલકરીહતી. તેણેજામીનઅથવાપેરોલપરમુક્તથઈશકેતેવાકેદીઓનીશ્રેણીઓનેઓળખવાઉપરાંત, ટ્રાયલઅનેઅપીલનીકાર્યવાહીનેપ્રાથમિકતાઆપીશકાયતેવીકેટેગરીઝનેઓળખવામાટેઉચ્ચસત્તાવાળીસમિતિઓનીરચનાકરવાઆહ્વાનકર્યુંહતું. ઝ્રૐઇૈંદ્વારાનવીનતમવિશ્લેષણાત્મકનોંધ૨૪રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોમાટેજેલનીવસ્તીનુંવિશ્લેષણપૂરૂંપાડેછે, ભારતનીસર્વોચ્ચઅદાલતનાનિર્દેશોહોવાછતાં૧૫રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોતેમનીવેબસાઈટપરજેલનીવસ્તીવિશેનીમાહિતીનિયમિતપણેઅપડેટકરતાનથી. આમાહિતીઅધિકારઅધિનિયમ૨૦૦૫હેઠળમાહિતીનેસક્રિયપણેજાહેરકરવાનીતેમનીજવાબદારીનુંઉલ્લંઘનછે.
ભારતનીજેલોમાંકેટલાકેદીઓછે ?
નેશનલક્રાઈમરેકોડ્ર્સબ્યુરો (દ્ગઝ્રઇમ્)નાપ્રિઝનસ્ટેટિસ્ટિક્સઈન્ડિયા૨૦૧૫નારિપોર્ટઅનુસાર, ભારતનીજેલોક્ષમતાકરતા૧૪% વધુઓક્યુપન્સીરેશિયોસાથેભરચકછે. બેતૃતિયાંશથીવધુકેદીઓઅન્ડરટ્રાયલછે. સંપૂર્ણસંખ્યામાંયુપીમાંસૌથીવધુઅંડરટ્રાયલ (૬૨,૬૬૯) હતા, ત્યારબાદબિહાર (૨૩,૪૨૪) અનેમહારાષ્ટ્ર (૨૧,૬૬૭) હતા. બિહારમાં૮૨% કેદીઓઅન્ડરટ્રાયલહતા, જેરાજ્યોમાંસૌથીવધુછે૩૧/૧૨/૨૦૧૯નારોજજેલનીકુલવસ્તી (પ્રી-ટ્રાયલઅટકાયતી/રિમાન્ડકેદીઓસહિત) ૪૭૮૬૦૦છે. (નેશનલક્રાઈમરેકોર્ડબ્યુરો). જેલપ્રણાલીનીસત્તાવારક્ષમતા૪,૦૩,૭૩૯ (૩૧/૧૨/૨૦૧૯) હતી.
વધુમાંઆ૨.૮૨લાખઅન્ડરટ્રાયલકેદીઓમાંથી૫૫%થીવધુમુસ્લિમ, દલિતઅનેઆદિવાસીછે. સામૂહિકરીતેઆત્રણસમુદાયો૨૦૧૧નીવસ્તીગણતરીઅનુસારઅનુક્રમે૧૪.૨%, ૧૬.૬% અને૮.૬% વસ્તીસાથે૩૯%નીવસ્તીછે. પરંતુઆસમુદાયોનાકેદીઓનુંપ્રમાણ, દોષિતઅનેઅન્ડરટ્રાયલબંનેમાંદેશનીવસ્તીમાંતેમનાહિસ્સાકરતાંવધુછે. જ્યાંસુધીદોષિતઠરાવવાનીવાતછે, તેઓબાકીનાકરતાંવધુઝડપથીદોષિતઠરેછેકારણકે, તેઓતમામદોષિતોમાં૫૦.૪% હિસ્સોધરાવેછે. મુસ્લિમોમાં, દોષિતોમાંસમુદાયનોહિસ્સો૧૫.૮% છે, જેવસ્તીમાંતેમનાપ્રતિનિધિત્વકરતાંથોડોવધારેછે, પરંતુઅન્ડરટ્રાયલ્સમાંતેમનોહિસ્સો (૨૦.૯%) ઘણોવધારેછે.