HealthNational

છેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૫૮,૦૯૭કેસનોંધાયા

ભારતમાંકોરોનાનાકેસવળીપાછારેકોર્ડતોડવાલાગ્યા

નવીદિલ્હી, તા.૫

ભારતમાંકોરોનાનાકેસવળીપાછારેકોર્ડતોડવાલાગ્યાછે. દેશમાંઆજેકોરોનાનાનવા૫૦હજારથીવધુકેસનોંધાયાછે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાંકોવિડકેસોનીસંખ્યામાંવધારાનાકારણેઆઉછાળોનોંધાયોછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેઆજેજાહેરકરેલાઆંકડામુજબછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસનાનવા૫૮,૦૯૭કેસનોંધાયાછે. હાલદેશમાં૨,૧૪,૦૦૪કોરોનાદર્દીઓસારવારહેઠળછે. જોકેએકદિવસમાં૧૫,૩૮૯દર્દીઓરિકવરપણથયાછે. છેલ્લા૨૪કલાકમાંકોરોનાથી૫૩૪દર્દીઓનામોતથયાછે. કોરોનાથીઅત્યારસુધીમાંદેશમાંકુલ૪,૮૨,૫૫૧મૃત્યુથયાછે. જ્યારે૩,૪૩,૨૧,૮૦૩દર્દીઓએસાજાથવામાંસફળતામેળવીછે. હાલદેશમાંકોરોનાથીરિકવરીરેટ૪.૧૮% છે. દેશમાંમહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમબંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, હિમાચલપ્રદેશ, કેરળ, ગોવા, પંજાબઅનેતેલંગણાનાકેસમળીનેજકોવિડના૫૦હજારકરતાઉપરનવાકેસથઈગયા. કોરોનાનોનવોવેરિએન્ટઓમિક્રોનહાલચિંતાનોવિષયબનેલોછે. કોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનનાકહેરનેરોકવામાટેદેશમાંરસીકરણઅભિયાનપણઝડપથીચાલીરહ્યુંછે. ભારતમાંઅત્યારસુધીમાંકોરોનારસીના૧૪૭.૭૨કરોડડોઝઅપાયાછે. છેલ્લાકેટલાકદિવસથીગુજરાતમાંકોરોનાનાનવાકેસમાંવધારોથયોછે. રાજ્યમાંછેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૨૨૬૫કેસનોંધાયાછે.  બીજીતરફ૨૪૦દર્દીઓરિકવરપણથયાછે. અત્યારસુધીમાંકુલ૮,૧૯,૨૮૭દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. તોબીજીતરફકોરોનાનોરિકવરીરેટપણ૯૮.૮૫ટકાએપહોંચ્યોછે. રાજ્યમાંકોરોનાસંક્રમણથીઆજે૨મોતથયાછે. આજે૮,૭૩,૪૫૭લોકોનુંરસીકરણકરવામાંઆવ્યુંછે. ગુજરાતમાંછેલ્લા૨૪કલાકમાંસામેઆવેલાઆંકડાપ્રમાણેઅમદાવાદકોર્પોરેશનમાં૧૨૯૦ , સુરતકોર્પોરેશનમાં૪૧૫,  વડોદરાકોર્પોરેશનમાં૮૬ , આણંદ૭૦, કચ્છ૩૭,  રાજકોટકોર્પોરેશનમાં૩૬, ખેડા૩૪, ભરુચ૨૬, અમદાવાદ૨૪, મોરબી૨૪, ગાંધીનગરકોર્પોરેશન૨૩, રાજકોટ૨૧, ભાવનગરકોર્પોરેશન૧૮, નવસારી૧૮, જામનગરકોર્પોરેશન૧૬, મહેસાણા૧૪, પંચમહાલ૧૪, ગાંધીનગર૧૨, સુરત૯, વલસાડ૯, જૂનાગઢકોર્પોરેશન૮, વડોદરા૮, જામનગર૭, બનાસકાંઠા૬, સાબરકાંઠા૬, અરવલ્લી૫, ભાવનગર૪, દેવભૂમિદ્વારકા૪, જૂનાગઢ૪, મહિસાગર૪, અમરેલી૩, ગીરસોમનાથ૩, તાપી૩,  દાહોદ૨, ડાંગ૧અનેસુરેન્દ્રનગરમાં૧નવોકેસનોંધાયોછે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.