BusinessCareerNational

વૈશ્વિકલાંચજોખમરેન્કિંગમાંભારત૮૨માંક્રમે, વધુપાંચસ્થાનનીચેગયું

ભ્રષ્ટાચારનાભરડામાંભારત

૨૦૨૧માંભારત૮૨માક્રમેપહોંચીગયું, ગતવર્ષે૭૭માંક્રમેહતું, આવૈશ્વિકયાદીબિઝનેસલાંચજોખમનીછે

એજન્સી)                                                     તા.૧૭

વેપારલાંચનાજોખમમૂલ્યાંકનનીવૈશ્વિકયાદીમાંભારતઆવર્ષેપાંચસ્થાનસરકીને૮૨માસ્થાનેપહોંચીગયુંછે. ગયાવર્ષેતે૭૭માક્રમેહતું. લાંચવિરૂદ્ધમાપદંડસ્થાપિતકરનારસંગઠનટ્રેસનીયાદી૧૯૪દેશો, ક્ષેત્રોઅનેસ્વાયત્તતથાઅર્ધસ્વાયત્તક્ષેત્રોમાંવેપારલાંચખોરીજોખમનેદર્શાવેછે.

આવર્ષનાડેટાઅનુસાર, ઉત્તરકોરિયા, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલાઅનેઈરિટ્રિયામાંવ્યાપારીલાંચનુંસૌથીવધુજોખમછે, જ્યારેડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડનઅનેન્યુઝીલેન્ડમાંસૌથીઓછુંજોખમછે.

ડેટાદર્શાવેછેકે૨૦૨૦માંભારત૪૫પોઈન્ટસાથે૭૭માક્રમેહતું, જ્યારેઆવર્ષેતે૪૪પોઈન્ટસાથે૮૨માક્રમેછે. આમુદ્દોચારપરિબળોપરઆધારિતછે – સરકારસાથેવ્યવસાયિકક્રિયા-પ્રતિક્રિયા, લાંચ-રૂશ્વતવિરોધીનિવારણઅનેઅમલીકરણ, સરકારઅનેનાગરિકસેવાનીપારદર્શિતાઅનેનાગરિકસમાજનાનિરીક્ષણનીક્ષમતાજેમાંમીડિયાનીભૂમિકાપણસામેલછે. ડેટાદર્શાવેછેકેભારતેતેનાપડોશીઓ – પાકિસ્તાન, ચીન, નેપાળઅનેબાંગ્લાદેશકરતાંવધુસારૂંપ્રદર્શનકર્યુંછે. દરમિયાન, ભૂટાને૬૨મોરેન્કમેળવ્યોછે. તેમાંકહેવામાંઆવ્યુંછેકે, “છેલ્લાપાંચવર્ષોમાં, વૈશ્વિકપ્રવાહોનીસરખામણીમાંઅમેરિકામાંબિઝનેસલાંચનાજોખમનુંવાતાવરણવધુખરાબથયુંછે. ૨૦૨૦થી૨૦૨૧સુધી, તમામગલ્ફકોઓપરેશનકાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) દેશોમાંવ્યાપારીલાંચનાજોખમમાંવધારોજોવામળ્યોછે. છેલ્લાંપાંચવર્ષમાંવ્યાપારીલાંચમાટેજોખમીપરિબળોનેસુધારવામાંશ્રેષ્ઠદેખાવકરનારાદેશોમાંઉઝબેકિસ્તાન,  ગામ્બિયા, આર્મેનિયા, મલેશિયાઅનેઅંગોલાછે. ટ્રેસલાંચરિસ્કમેટ્રિક્સ૧૯૪દેશો, સ્વાયત્તઅનેઅર્ધ-સ્વાયત્તપ્રદેશોમાંલાંચમાંગવાનીસંભાવનાનેમાપેછે. તેમૂળરૂપે૨૦૧૪માંવિશ્વભરમાંવ્યાવસાયિકલાંચનાજોખમોવિશેવધુવિશ્વસનીયઅનેસૂક્ષ્મમાહિતીનીવ્યવસાયસમુદાયનીજરૂરિયાતનેસંબોધવામાટેપ્રકાશિતકરવામાંઆવીહતી.

ટ્રેસસંયુક્તરાષ્ટ્ર, વિશ્વબેંક, ગોથેનબર્ગયુનિવર્સિટીખાતેનીવી-ડેમસંસ્થાઅનેવર્લ્ડઇકોનોમિકફોરમસહિતજાહેરહિતનીમુખ્યઅનેઆંતરરાષ્ટ્રીયસંસ્થાઓપાસેથીસંબંધિતડેટાએકત્રિતકરેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.