કિસાનનેતારાકેશટિકૈતેસ્જીઁઅનેકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનીધરપકડનીમાગકરી
નરેન્દ્રમોદીગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેસ્જીઁઅંગેકાયદોહોવાનીભલામણતેમનીકમિટીએજપીએમમનમોહનનેકરીહતી, હવેતેઓજવાબઆપતાનથી, આમુદ્દેતેઓસ્પષ્ટતાકરે : ટિકૈત
(એજન્સી) નવીદિલ્હી, તા. ૨૩
ભારતીયકિસાનયુનિયન(બીકેયુ)નાનેતારાકેશટિકૈતેસરકારપરખેડૂતોનાભાગલાપાડવાનાપ્રયાસકરવાનોઆરોપલગાવ્યોછેઅનેકહ્યુંછેકે, તેણેતમામમુદ્દાઉકેલવામાટેઅમારીસાથેવાતકરવીજોઇએઅથવાઅમેઅહીંથીજઇરહ્યાનથી. ખેડૂતોનીમહાપંચાયતનેસંબોધતાંટિકૈતેવડાપ્રધાનમોદીપાસેએમએસપીનીગેરંટીનાકાયદામાટેનીમાગઅંગેસ્પષ્ટજવાબમાગ્યોછેજેતેમણેગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેપરતખેંચ્યોહતો. વડાપ્રધાનેશુક્રવારેત્રણકૃષિકાયદાપરતખેંચવાનીજાહેરાતકરીહતીજેમાંદિલ્હીનીસરહદોપરકિસાનોતેનોછેલ્લાએકવર્ષથીવિરોધકરીરહ્યાહતાસાથેજતેમણેખેડૂતોનેતેમનાઘરેજવાવિનંતીકરીહતી. સરકારનાઆશ્વાસનબાદપણખેડૂતોએમએસપીકાયદોઅનેકેન્દ્રીયરાજ્યમંત્રીઅજયમિશ્રાનીધરપકડનીમાગસહિતનીમાગોપરઆંદોલનચાલુરાખવાનીજાહેરાતકરીચૂક્યાછે. ખેડૂતસંગઠનોનાએકસંયુક્તકિસાનમોરચાદ્વારાબોલાવાયેલીજાહેરસભાખાતેટિકૈતેકહ્યુંકે, સરકારેઅમારીસાથેવાતકરવીજોઇએ, નહીંતોઅમેઅહીંથીજઇશુંનહી. આમુદ્દાનોઉકેલમંત્રણાથીઆવીશકેછે. પીએમનાટીવીભાષણઅંગેબીકેયુનેતાએકહ્યુંકે, તેમણેકાયદાપરતખેંચીનેયોગ્યકર્યુંછેપણતેઓકાયદાઓનીસમજઆપવામાંકેટલાકસંગઠનોનેસમજાવવામાંનિષ્ફળગયાહોવાનીવાતકરીનેખેડૂતોમાંભાગલાપડાવવાનોપ્રયાસકર્યોછે. ખેડૂતોનાઆંદોલનમાંજોડાવાનીઅપીલકરતાંટિકૈતેકહ્યુંકે, તેઓતમનેહિંદુ-મુસ્લિમમાંવહેંચીદેશે, હિંદુ-શીખમાંવહેંચશેઅનેઝીણામાંવહેંચીદેશેઅનેદેશનેવેચવાનુંચાલુરાખશે. તેમણેદાવોકર્યોકે, મોદીજ્યારેગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેતેમણેવડાપ્રધાનમનમોહનનેએમએસપીનીગેરંટીઅંગેકાયદોહોવાનીમાગણીકરીહતી. આકમિટીપીએમઓમાંજુઠ્ઠાણુફેલાવીરહીછે. હવેનવીકમિટીનીકોઇજરૂરનથી. વડાપ્રધાનેસ્પષ્ટજવાબઆપવોજોઇએકે, તેઓએમએસપીનીગેરંટીઅંગેનાકાયદામાટેરચાયેલીકમિટીનાસૂચનોનેસ્વીકારેછેજેનાતેઓપોતેસભ્યહતા. અન્યમાગોમાંતેમણેધરપકડકરાયેલાઅથવાખેડૂતોસામેનાકેસોપરતખેંચવાનીમાગણીકરીહતી. આઉપરાંતઇલેકટ્રીસિટીસુધારાબિલપરતખેંચવાનીમાગપણસામેલછે. ટિકૈતેકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનેલખીમપુરહિંસામુદ્દેઆતંકવાદીગણાવ્યાહતાજેમાંચારખેડૂતોનામોતથયાહતા.