National

શુંભાજપએજાણેછેકેઉ.પ્ર.નીચૂંટણીમાંતેનીહારથવાનીછે ?

(એજન્સી)                             તા.૭

સોમવારેઉ.પ્ર.માંવિવિધઅખબારોમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેમુખ્યપ્રધાનઆદિત્યનાથનીતસવીરોસાથેએકજેકેટવિજ્ઞાપનપ્રસિદ્ધથઇહતી. આવિજ્ઞાપનમાં૭ડિસે.નારોજગોરખપુરમાંખાદકારખાના (ફર્ટીલાઇઝરફેક્ટરી) અનેએમ્સનાઉદ્‌ઘાટનનોઉલ્લેખહતો. જેપ્રોજેક્ટનુંવડાપ્રધાનઉદ્‌ઘાટનકરવાનાહોયતેનીસરકારવિજ્ઞાપનઆપેતેમાંકંઇનવુંનથી, પરંતુસામાન્યતઃજેદિવસેઉદ્‌ઘાટનહોયતેદિવસેતેપ્રસિદ્ધથતીહોયછે. કાયક્રમનાએકદિવસઅગાઉભાગ્યેજકોઇવિજ્ઞાપનપ્રસિદ્ધથાયછે. તેથીવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેકેન્દ્રીયગૃહપ્રધાનઅમિતશાહદ્વારાવિવિધકાર્યક્રમોનાઉદ્‌ઘાટનદ્વારાછેલ્લાસાડાચારવર્ષમાંયોગીસરકારનીબિનકાર્યક્ષમતાનેછૂપાવવાનોપ્રયાસથઇરહ્યોછેએવાસવાલોઊભાથયાછે. ભાજપનાએકઅસંતુષ્ટનેતાએજણાવ્યુંહતુંકેઇનએગ્યોરેશનકેસાબુસેમોદીઔરશાહપુરાનાપાપધોનાચાહતેહૈ. જાન્યુ.માંચૂંટણીનીજાહેરાતપહેલાવડાપ્રધાનઆગામીથોડાસપ્તાહોમાંકાશીવિશ્વનાથકોરીડોર, બુંદેલખંડએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનકરનારછેઅનેગંગાએક્સપ્રેસવેનોશિલારોપણવિધિકરનારછે. આપહેલામોદીએપૂર્વાંચલએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનકર્યુહતુંઅનેઉજ્વલાયોજના૨.૦શરુકરીહતી. તેમણેગયામહિનેસિદ્ધાર્થનગરમાંમેડિકલકોલેજઅનેકુશીનગરમાંઆંતરરાષ્ટ્રીયએરપોર્ટનુંપણઉદ્‌ઘાટનકર્યુહતું. રાજકીયવર્તુળોમાંએવીમાન્યતાછેકેભાજપપોતાનીસિદ્ધિઓઅંગેલોકોનેજણાવવામાટેખૂબજદબાણહેઠળછે. ભૂતકાળમાંજેપ્રોજેક્ટ્‌સનાઉદ્‌ઘાટનકરવામાંઆવ્યાંછેતેવાસ્તવમાંઅગાઉનીસમાજવાદીસરકારનીયોજનાનુંએક્ષટેન્શનહતુંઅનેઅખિલેશયાદવપોતાનીજાહેરસભામાંસતતઆમુદ્દોઉઠાવીરહ્યાંછે. વાસ્તવમાંયોગીઆદિત્યનાથપોતાનીકોઇનવીયોજનાલઇનેઆવ્યાંનથીતેમાત્રકેન્દ્રસરકારનીયોજનાનોઅમલકર્યોછે. જેમાંશૌચાલયનુંનિર્માણ, વિનામૂલ્યેએલપીજીસિલિન્ડર, કિસાનસન્માનનિધિઅનેવડાપ્રધાનનીવોકલફોલલોકલસ્કિમનોસમાવેશથાયછે. વોકલફોરલોકલયોજનાનુંનવુંનામવનડિસ્ટ્રીક્ટવનપ્રોડક્ટસ્કિમરાખવામાંઆવ્યુંછે. અત્યારેરિપોર્ટસાથેલોકોસમક્ષજવાનોસમયછેપરંતુમુખ્યપ્રધાનનેકંઇનવુંબતાવવાજેવુંનથીતેથીશિલારોપણવિધિઅનેઉદ્‌ઘાટનનાકાર્યક્રમોનોદૌરચાલ્યોછે. પક્ષજાણેછેકેતેચૂંટણીમાંહારીરહ્યોછેતેજોતાંકંઇકજલદકરવાનીજરુરછેએવુંભાજપનાએકનેતાએપોતાનુંનામજાહેરનહીંકરવાનીશરતેજણાવ્યુંહતું.

(સૌ. : નેશનલહેરાલ્ડઈન્ડિયા)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.